મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યા 30 હજારને પાર, જાણો મુંબઈની શું છે સ્થિતિ?

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ છેલ્લા 24 કલાકમાં 1,606 નોંધાયા છે. ત્યારબાદ રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 30 હજારને પાર પહોંચી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના સંક્રમણથી 67 લોકોના મોત થયા છે. ત્યારબાદ રાજ્યમાં મૃતકોની સંખ્યા 1,135 પર પહોંચી છે. રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લોકડાઉનને 31 મે સુધી વધારવાનો નિર્ણય લીધો […]

મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યા 30 હજારને પાર, જાણો મુંબઈની શું છે સ્થિતિ?
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 10:05 AM

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ છેલ્લા 24 કલાકમાં 1,606 નોંધાયા છે. ત્યારબાદ રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 30 હજારને પાર પહોંચી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના સંક્રમણથી 67 લોકોના મોત થયા છે. ત્યારબાદ રાજ્યમાં મૃતકોની સંખ્યા 1,135 પર પહોંચી છે. રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લોકડાઉનને 31 મે સુધી વધારવાનો નિર્ણય લીધો છે. ત્યારે રાજધાની મુંબઈમાં 884 કેસ નોંધાયા છે. આ સાથે જ મુંબઈમાં પોઝિટીવ કેસની સંખ્યા 18,555 થઈ ગઈ છે.

મહારાષ્ટ્રમાં કોરોના દર્દીનો આંકડો 30706 ને પાર

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મુંબઈમાં કોરોના દર્દીનો આંકડો 18 હજારને પાર Neeru Zinzuwadia Adesara #tv9news #TV9Live #CoronaUpdate #Corona #mumbaifightscorona #maharashtrafightscorona

TV9 Gujarati यांनी वर पोस्ट केले शनिवार, १६ मे, २०२०

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">