મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યા 30 હજારને પાર, જાણો મુંબઈની શું છે સ્થિતિ?
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ છેલ્લા 24 કલાકમાં 1,606 નોંધાયા છે. ત્યારબાદ રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 30 હજારને પાર પહોંચી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના સંક્રમણથી 67 લોકોના મોત થયા છે. ત્યારબાદ રાજ્યમાં મૃતકોની સંખ્યા 1,135 પર પહોંચી છે. રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લોકડાઉનને 31 મે સુધી વધારવાનો નિર્ણય લીધો […]
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ છેલ્લા 24 કલાકમાં 1,606 નોંધાયા છે. ત્યારબાદ રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 30 હજારને પાર પહોંચી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના સંક્રમણથી 67 લોકોના મોત થયા છે. ત્યારબાદ રાજ્યમાં મૃતકોની સંખ્યા 1,135 પર પહોંચી છે. રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લોકડાઉનને 31 મે સુધી વધારવાનો નિર્ણય લીધો છે. ત્યારે રાજધાની મુંબઈમાં 884 કેસ નોંધાયા છે. આ સાથે જ મુંબઈમાં પોઝિટીવ કેસની સંખ્યા 18,555 થઈ ગઈ છે.
મહારાષ્ટ્રમાં કોરોના દર્દીનો આંકડો 30706 ને પાર
મુંબઈમાં કોરોના દર્દીનો આંકડો 18 હજારને પાર Neeru Zinzuwadia Adesara #tv9news #TV9Live #CoronaUpdate #Corona #mumbaifightscorona #maharashtrafightscorona
TV9 Gujarati यांनी वर पोस्ट केले शनिवार, १६ मे, २०२०
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો