મુંબઈમાં કોરોના વાઈરસના લીધે 17 હજાર કેદીને અસ્થાયી રાહત, સરકારે લીધો આ નિર્ણય

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કાળથી કેદીઓ પણ બચી શક્યાં નથી. મહારાષ્ટ્રે સરકારે વિવિધ ગુનાઓમાં જેલમાં બંધ કેદીઓ અંગે એક મોટો નિર્ણય લીધો છે. કોરોના વાઈરસનું સંક્રમણ જેલમાં ના ફેલાય તે માટે કેદીઓને છોડવામાં આવશે. મહારાષ્ટ્રમાં 17 હજાર કેદીઓને છોડવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે. તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ […]

મુંબઈમાં કોરોના વાઈરસના લીધે 17 હજાર કેદીને અસ્થાયી રાહત, સરકારે લીધો આ નિર્ણય
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:33 AM

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કાળથી કેદીઓ પણ બચી શક્યાં નથી. મહારાષ્ટ્રે સરકારે વિવિધ ગુનાઓમાં જેલમાં બંધ કેદીઓ અંગે એક મોટો નિર્ણય લીધો છે. કોરોના વાઈરસનું સંક્રમણ જેલમાં ના ફેલાય તે માટે કેદીઓને છોડવામાં આવશે. મહારાષ્ટ્રમાં 17 હજાર કેદીઓને છોડવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

આ પણ વાંચો : રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 362 કેસ, 466 લોકો થયા સ્વસ્થ, જાણો જિલ્લા મુજબ વિગત

મહારાષ્ટ્રની જેલમાં કુલ 35 હજાર કેદીઓ છે અને તેમાંથી અડધા કેદીઓને ઘરે મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈની આર્થર રોડ સ્થિત જેલમાં કોરોના વાઈરસના થયેલાં સંક્રમણ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આર્થર રોડ સ્થિત જેલમાં કોરોના વાઈરસનું સંક્રમણ 185 કેદીમાં જોવા મળ્યું છે અને તેના લીધે જ સરકારે આ નિર્ણય લેવાની ફરજ પડી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">