મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ઉછાળો, 24 કલાકમાં નોંધાયા 3,721 નવા કેસ, જાણો કેવી છે મુંબઈની સ્થિતિ?

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લાં કેટલાંક દિવસથી કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. મહારાષ્ટ્રમાં પ્રતિદિવસ 3000થી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 3721 નવા કેસ સામે આવ્યા છે. આ જ સમયગાળામાં કોરોનાના લીધે 113 લોકોના જીવ ગયા છે. આમ મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા […]

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ઉછાળો, 24 કલાકમાં નોંધાયા 3,721 નવા કેસ, જાણો કેવી છે મુંબઈની સ્થિતિ?
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 12:52 PM

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લાં કેટલાંક દિવસથી કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. મહારાષ્ટ્રમાં પ્રતિદિવસ 3000થી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 3721 નવા કેસ સામે આવ્યા છે. આ જ સમયગાળામાં કોરોનાના લીધે 113 લોકોના જીવ ગયા છે. આમ મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 1,35,796 થઈ ગઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
maharashtra-coronavirus-patient-updated-figure-24-hours is 2436 jano maharashtra ma corona na nva ketla case nondhaya tamam vigat

તસ્વીર પ્રતિકાત્મક છે.

આ પણ વાંચો :  રથયાત્રા કાઢવા મુદ્દે સરકાર કરશે હાઈકોર્ટમાં અરજી, જાણો CM રુપાણીએ શું કહ્યું?

સોમવારના રોજ કોરોના વાઈરસના લીધે 134 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કુલ મોતની સંખ્યા વધીને 6826 થઈ ગઈ છે. જો કે કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ પણ લોકો થઈ રહ્યાં છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી 67,706 લોકો સ્વસ્થ થઈને ઘરે પહોંચ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મુંબઈમાં કોરોનાના 1098 કેસ છેલ્લાં 24 કલાકમાં નોંધાયા

maharashtra-overtakes-china-in-case-of-coronavirus-infection-

મરીન ડ્રાઈવ

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોનાનો કેર યથાવત છે. મુંબઈમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 1098 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ફક્ત મુંબઈમાં જ કોરોનાના લીધે 46 લોકોના જીવ ગયા છે. મુંબઈમાં કોરોના વાઈરસના કુલ દર્દીની સંખ્યા 67,586 નોંધાઈ છે. જ્યારે કોરોના વાઈરસના લીધે 3737 દર્દીના મોત મુંબઈમાં થયા છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે જાણકારી આપી છે કે કોરોના વાઈરસ સામેની લડાઈમાં કુલ 7,87,419 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">