રાજસ્થાન બાદ હવે મહારાષ્ટ્ર સરકારે પણ પતંજલિ કોરોનિલ પર પ્રતિબંધ લગાવ્યો
કોરોનાની દવાના દાવા વચ્ચે પતંજલિને વધુ એક ઝટકો મળ્યો છે. કારણ કે, રાજસ્થાન બાદ હવે મહારાષ્ટ્ર સરકારે પણ પતંજલિ કોરોનિલ પર પ્રતિબંધ લગાવી દીધો છે. પતંજલિ કોરોનિલ કોરોનાના ઈલાજમાં સો ટકા કામ કરતી હોવાના બાબા રામદેવના દાવા વચ્ચે એક બાદ એક રાજ્ય કોરોનિલના વેચાણ પર પ્રતિબંધ મુકી રહ્યાં છે. ત્યારે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે […]
કોરોનાની દવાના દાવા વચ્ચે પતંજલિને વધુ એક ઝટકો મળ્યો છે. કારણ કે, રાજસ્થાન બાદ હવે મહારાષ્ટ્ર સરકારે પણ પતંજલિ કોરોનિલ પર પ્રતિબંધ લગાવી દીધો છે. પતંજલિ કોરોનિલ કોરોનાના ઈલાજમાં સો ટકા કામ કરતી હોવાના બાબા રામદેવના દાવા વચ્ચે એક બાદ એક રાજ્ય કોરોનિલના વેચાણ પર પ્રતિબંધ મુકી રહ્યાં છે. ત્યારે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે પતંજલિ કોરોનિલ પર પ્રતિબંધ મુકતા કહ્યું કે, કોરોનિલની ક્લિનિકલ ટ્રાયલ અંગે હજી સુધી કોઈ નક્કર માહિતી નથી મળી. જેથી મહારાષ્ટ્રમાં આ દવાનું વેચાણ નહીં થઈ શકે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો