પરપ્રાંતિય મજૂરો માટે ટ્રેનને લઈ મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકાર આમને-સામને

પરપ્રાંતિય મજૂરો માટે ટ્રેન ચલાવવાના મુદ્દા પર મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકાર આમને-સામને છે. એક તરફ જ્યાં મજૂરો તેમના વતન જવા માટે રેલવેના ભરોસે બેઠા છે તો ત્યારે મહારાષ્ટ્ર અને કેન્દ્રની સરકાર એક બીજા તરફ આરોપ-પ્રત્યારોપ લગાવી રહી છે. રાજ્ય સરકાર જ્યા કહે છે કે પ્રવાસી મજૂરો માટે રેલવે તેમને (મહારાષ્ટ્ર સરકાર) પર્યાપ્ત ટ્રેન ઉપલબ્ધ […]

પરપ્રાંતિય મજૂરો માટે ટ્રેનને લઈ મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકાર આમને-સામને
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 6:18 PM

પરપ્રાંતિય મજૂરો માટે ટ્રેન ચલાવવાના મુદ્દા પર મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકાર આમને-સામને છે. એક તરફ જ્યાં મજૂરો તેમના વતન જવા માટે રેલવેના ભરોસે બેઠા છે તો ત્યારે મહારાષ્ટ્ર અને કેન્દ્રની સરકાર એક બીજા તરફ આરોપ-પ્રત્યારોપ લગાવી રહી છે. રાજ્ય સરકાર જ્યા કહે છે કે પ્રવાસી મજૂરો માટે રેલવે તેમને (મહારાષ્ટ્ર સરકાર) પર્યાપ્ત ટ્રેન ઉપલબ્ધ નથી કરાવતી, ત્યારે રેલવે મંત્રી પીષૂય ગોયલ મહારાષ્ટ્ર સરકાર પર ખોટું બોલવાનો આરોપ લગાવી રહ્યા છે.

Migrants' train lost it's way, reached Karnataka instead of Bihar

તસ્વીર પ્રતિકાત્મક છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ સમગ્ર વિવાદની શરૂઆત મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના એક નિવેદનથી થઈ છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મજૂરો માટે રેલવે મહારાષ્ટ્ર સરકારને પર્યાપ્ત ટ્રેન ઉપલબ્ધ નથી કરાવતી. ઉદ્ધવ ઠાકરેએ દાવો કર્યો કે તેમની સરકાર પ્રવાસી મજૂરોને ઘરે મોકલવા માટે 80 ટ્રેનની માગ કરી રહી છે પણ કેન્દ્ર રોજ માત્ર 30થી 40 ટ્રેન જ ઉપલબ્ધ કરાવી રહી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

હવે પીષૂય ગોયલના નિવેદન બાદ સમગ્ર મામલામાં શિવસેવા સાંસદ સંજય રાઉત જોવા મળ્યા છે. તેમને ટ્વીટ કર્યુ કે મહારાષ્ટ્ર સરકારને તમને શ્રમિકોનું લીસ્ટ આપ્યું છે જે ઘરે જવા ઈચ્છે છે. તમને આ માત્ર અનુરોધ છે કે ટ્રેનો પહેલા કરેલી જાહેરાત મુજબ સ્ટેશન પહોંચી જાય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">