અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની મોત પર કરેલા મારા દાવા સાબિત ના થયા તો ‘પદ્મશ્રી’ એવોર્ડ પરત કરી દઈશ: કંગના રનૌત

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાને લઈ અભિનેત્રી કંગના રનૌતે કહ્યું કે જો તે પોતાના દાવાને સાબિત નહીં કરી શકે તો તે પોતાનો ‘પદ્મશ્રી’ એવોર્ડ પરત આપી દેશે. આ પહેલા કંગનાએ બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝના લોકો પર આરોપ લગાવતા કહ્યું કે બોલિવુડમાં નેપોટિઝમના કારણે સુશાંતે આત્મહત્યા જેવું પગલું ભર્યુ. અભિનેત્રી કંગના રનોતે સુશાંતના નિધન બાદ સૌ પ્રથમ નેપોટિઝમની વિરૂદ્ધ […]

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની મોત પર કરેલા મારા દાવા સાબિત ના થયા તો 'પદ્મશ્રી' એવોર્ડ પરત કરી દઈશ: કંગના રનૌત
Follow Us:
| Updated on: Sep 24, 2020 | 2:00 PM

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાને લઈ અભિનેત્રી કંગના રનૌતે કહ્યું કે જો તે પોતાના દાવાને સાબિત નહીં કરી શકે તો તે પોતાનો ‘પદ્મશ્રી’ એવોર્ડ પરત આપી દેશે. આ પહેલા કંગનાએ બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝના લોકો પર આરોપ લગાવતા કહ્યું કે બોલિવુડમાં નેપોટિઝમના કારણે સુશાંતે આત્મહત્યા જેવું પગલું ભર્યુ. અભિનેત્રી કંગના રનોતે સુશાંતના નિધન બાદ સૌ પ્રથમ નેપોટિઝમની વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. ત્યારબાદ ઘણા બોલિવુડ કલાકારનું તેમને સમર્થન મળ્યું.

kangana ranaut on sushant singh rajput suicide case says if she fails proving her claims she will return padma shri award Abhineta Sushant singh rajput ni mot par karela mara dava sabit na thaya to Padma Shri award parat kari dais: Kangana Ranaut

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે હવે કંગનાએ કહ્યું કે મુંબઈ પોલીસે મને બોલાવી અને મેં પણ તેમને પૂછ્યુ કે હું મનાલીમાં છું અને શું તમે કોઈને મોકલી શકો છો મારૂં નિવેદન લેવા માટે પણ ત્યારબાદ મને કોઈ જવાબ ના મળ્યો. હું જણાવી રહી છું કે જો મેં કંઈક એવું કહી દીધું હોય, જેની ગવાહી હું નથી આપી શકતી, જેને હું સાબિત નથી કરી શકતી અને જે જનતાના હિતમાં નથી તો હું પોતાનો પદ્મશ્રી એવોર્ડ પરત કરી દઈશ. હું પછી તેની હકદાર નહીં રહું. કંગનાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના તે લોકોના નામનો ખુલાસો કર્યો, જેમને સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા કેસમાં પૂછતાછ માટે અત્યાર સુધી બોલાવવામાં આવ્યા નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">