‘નિસર્ગ’ વાવાઝોડું: મુંબઈમાં અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી, નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર

‘નિસર્ગ’ વાવાઝોડાના કારણે મહારાષ્ટ્રમાં નુકસાન થયું છે. અલીબાગ, મુંબઈ, રત્નાગીરી સહિતના વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. ત્યારે મુંબઈમાં અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થતાં દુકાનો અને વાહનોને પણ નુકસાન થયું છે. નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. કુર્લાના કુરૈશનગરમાં 400 લોકોનું સ્થળાંતર કરાયું છે. જ્યારે ટેકરા પર રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. Web […]

'નિસર્ગ' વાવાઝોડું: મુંબઈમાં અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી, નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 5:43 PM

‘નિસર્ગ’ વાવાઝોડાના કારણે મહારાષ્ટ્રમાં નુકસાન થયું છે. અલીબાગ, મુંબઈ, રત્નાગીરી સહિતના વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. ત્યારે મુંબઈમાં અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થતાં દુકાનો અને વાહનોને પણ નુકસાન થયું છે. નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. કુર્લાના કુરૈશનગરમાં 400 લોકોનું સ્થળાંતર કરાયું છે. જ્યારે ટેકરા પર રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

'નિસર્ગ' વાવાઝોડું: મુંબઈમાં વૃક્ષો ધરાશાયી, દુકાનો અને વાહનોને ભારે નુકસાન #TV9News #tv9live #cycloneNisarg #mumbai #cycloneNisargUpdate

TV9 Gujarati यांनी वर पोस्ट केले बुधवार, ३ जून, २०२०

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">