મુંબઈ: બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર સરોજખાનનું નિધન

બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર સરોજખાનનું નિધન થયું છે. સરોજ ખાનને શ્વાસ લેવાની ફરિયાદ પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ગઈકાલે મોડી રાત્રે કાર્ડિયક અરેસ્ટ આવ્યો, તેના કારણે તેમનું નિધન થયું છે. તેમની ઉંમર આશરે 72 વર્ષ હતી. થોડા દિવસ પહેલા જ તેમને કોરોના ટેસ્ટ પણ કરાવ્યો હતો પણ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. Choreographer Saroj […]

મુંબઈ: બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર સરોજખાનનું નિધન
Follow Us:
| Updated on: Sep 25, 2020 | 7:36 PM

બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર સરોજખાનનું નિધન થયું છે. સરોજ ખાનને શ્વાસ લેવાની ફરિયાદ પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ગઈકાલે મોડી રાત્રે કાર્ડિયક અરેસ્ટ આવ્યો, તેના કારણે તેમનું નિધન થયું છે. તેમની ઉંમર આશરે 72 વર્ષ હતી. થોડા દિવસ પહેલા જ તેમને કોરોના ટેસ્ટ પણ કરાવ્યો હતો પણ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સરોજ ખાને લગભગ 2000થી વધારે ગીતોને કોરિયોગ્રાફ કર્યા છે. તેમને માત્ર 3 વર્ષની ઉંમરમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તેમની પ્રથમ ફિલ્મ નજરાના હતી. જેમાં તેમને શ્યામા નામની બાળકીનું પાત્ર નિભાવ્યું હતું. અભિનય સિવાય તેમને ઓળખ ડાન્સમાં મળી. સરોજ ખાને માધુરી દીક્ષિત, શ્રીદેવી સહિત બોલીવુડના તમામ કલાકારોને ડાન્સ શિખવાડ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">