ઐશ્વર્યા રાય અને આરાધ્યાએ  કોરોનાનો માત આપી,બંનેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા રજા અપાઈ,અમિતાભ અને અભિષેક બચ્ચનની સારવાર હજુ યથાવત

મુંબઈમાં કોરોનાની મહામારીમાં સામાન્ય હોય કે પછી સેલીબ્રિટી તમામ લોકો પોતાની સાજી રાખવા માટે ઝઝુમી રહ્યા છે ત્યારે અમિતાભ બચ્ચન અને તેમનું અડધું પરિવાર પણ આ બિમારીમાં સપડાઈ જતા હોસ્પિટલમાં દાખલ હતું. આ વચ્ચે મળતા સમાચાર પ્રમાણે ઐશ્વર્યા રાય અને આરાધ્યાએ  કોરોનાનો માત આપી દીધી છે. ઐશ્વર્યા રાય અને આરાધ્યા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવતા બંનેને મુંબઈની […]

ઐશ્વર્યા રાય અને આરાધ્યાએ  કોરોનાનો માત આપી,બંનેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા રજા અપાઈ,અમિતાભ અને અભિષેક બચ્ચનની સારવાર હજુ યથાવત
http://tv9gujarati.in/aishwarya-rai-an…saarcar-yathavat/
Follow Us:
| Updated on: Jul 27, 2020 | 11:30 AM

મુંબઈમાં કોરોનાની મહામારીમાં સામાન્ય હોય કે પછી સેલીબ્રિટી તમામ લોકો પોતાની સાજી રાખવા માટે ઝઝુમી રહ્યા છે ત્યારે અમિતાભ બચ્ચન અને તેમનું અડધું પરિવાર પણ આ બિમારીમાં સપડાઈ જતા હોસ્પિટલમાં દાખલ હતું. આ વચ્ચે મળતા સમાચાર પ્રમાણે ઐશ્વર્યા રાય અને આરાધ્યાએ  કોરોનાનો માત આપી દીધી છે. ઐશ્વર્યા રાય અને આરાધ્યા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવતા બંનેને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે જયારે અમિતાભ બચ્ચન અને અભિષેક હજુ કોરોનાગ્રસ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે.

Latest News Updates

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">