વધુ એક સાધુની હત્યા! મહારાષ્ટ્રના પાલઘર બાદ નાંદેડમાં લિંગાયત સમાજના સાધુની હત્યા
મહારાષ્ટ્રના નાંદેડમાં લિંગાયત સમાજના સાધુની હત્યાનો બનાવ સામે આવ્યો છે. સાધુનું નામ રૂદ્ર પશુપતિ મહારાજ હોવાની જાણકારી મળી રહી છે. મોડી રાત્રે 12 કલાકે મઠમાં ઘુસીને હત્યા કરી છે. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ લિંગાયત સમાજના શખ્શે જ રૂદ્ર પશુપતિ મહારાજની હત્યા કરી છે. ત્યારે નજીકના વિસ્તારમાં જ રહેતા અન્ય શખ્શની પણ હત્યા કરવામાં આવી […]
મહારાષ્ટ્રના નાંદેડમાં લિંગાયત સમાજના સાધુની હત્યાનો બનાવ સામે આવ્યો છે. સાધુનું નામ રૂદ્ર પશુપતિ મહારાજ હોવાની જાણકારી મળી રહી છે. મોડી રાત્રે 12 કલાકે મઠમાં ઘુસીને હત્યા કરી છે. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ લિંગાયત સમાજના શખ્શે જ રૂદ્ર પશુપતિ મહારાજની હત્યા કરી છે. ત્યારે નજીકના વિસ્તારમાં જ રહેતા અન્ય શખ્શની પણ હત્યા કરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો