વધુ એક સાધુની હત્યા! મહારાષ્ટ્રના પાલઘર બાદ નાંદેડમાં લિંગાયત સમાજના સાધુની હત્યા

મહારાષ્ટ્રના નાંદેડમાં લિંગાયત સમાજના સાધુની હત્યાનો બનાવ સામે આવ્યો છે. સાધુનું નામ રૂદ્ર પશુપતિ મહારાજ હોવાની જાણકારી મળી રહી છે. મોડી રાત્રે 12 કલાકે મઠમાં ઘુસીને હત્યા કરી છે. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ લિંગાયત સમાજના શખ્શે જ રૂદ્ર પશુપતિ મહારાજની હત્યા કરી છે. ત્યારે નજીકના વિસ્તારમાં જ રહેતા અન્ય શખ્શની પણ હત્યા કરવામાં આવી […]

વધુ એક સાધુની હત્યા! મહારાષ્ટ્રના પાલઘર બાદ નાંદેડમાં લિંગાયત સમાજના સાધુની હત્યા
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 6:45 PM

મહારાષ્ટ્રના નાંદેડમાં લિંગાયત સમાજના સાધુની હત્યાનો બનાવ સામે આવ્યો છે. સાધુનું નામ રૂદ્ર પશુપતિ મહારાજ હોવાની જાણકારી મળી રહી છે. મોડી રાત્રે 12 કલાકે મઠમાં ઘુસીને હત્યા કરી છે. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ લિંગાયત સમાજના શખ્શે જ રૂદ્ર પશુપતિ મહારાજની હત્યા કરી છે. ત્યારે નજીકના વિસ્તારમાં જ રહેતા અન્ય શખ્શની પણ હત્યા કરવામાં આવી છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">