મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ટ્રેન નીચે કચડાતા 14 શ્રમિકોના મોત
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. જ્યાં રેલવેના પાટા પર પ્રવાસી મજૂરોને એક માલગાડીને કચડી નાખ્યા છે. ઔરંગાબાદના જાલના રેલવે લાઈનની પાસે આ ઘટના બની છે. જેમાં 14 મજૂરોના મોત થયા છે. આ ઘટના સવારે 6.30 વાગ્યાની આસપાસ બની છે. Web Stories View more ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ […]
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. જ્યાં રેલવેના પાટા પર પ્રવાસી મજૂરોને એક માલગાડીને કચડી નાખ્યા છે. ઔરંગાબાદના જાલના રેલવે લાઈનની પાસે આ ઘટના બની છે. જેમાં 14 મજૂરોના મોત થયા છે. આ ઘટના સવારે 6.30 વાગ્યાની આસપાસ બની છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ તમામ પ્રવાસી મજૂરો તેમના ઘર છત્તીસગઢ ચાલીને જઈ રહ્યા હતા અને આરામ કરવા માટે પાટાની પાસે રોકાયા હતા. ઘટના પછી સ્થાનિક તંત્ર અને રેલવે અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો