Maharashtra Politics: શું મહારાષ્ટ્રમાં લાગી શકે છે રાષ્ટ્રપતિ શાસન? જાણો શું કહી રહી છે હાલની સ્થિતિ

Maharashtra Politics : મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહની ચિટ્ઠી બહાર આવ્યા બાદ વિપક્ષી દળ ભાજપ સહિત અન્ય કેટલાક દળોના નેતા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગ કરી રહ્યા છે. ભારિપ બહુજન મહાસંઘના અધ્યક્ષ પ્રકાશ આંબેડકર અને વિધાન પરિષદમાં નેતા વિપક્ષ પ્રવીણ દરેકરે સોમવારે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી સાથે મળીને આ માગ કરી છે.

Maharashtra Politics: શું મહારાષ્ટ્રમાં લાગી શકે છે રાષ્ટ્રપતિ શાસન? જાણો શું કહી રહી છે હાલની સ્થિતિ
Maharashtra Politics
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Mar 23, 2021 | 11:23 AM

Maharashtra Politics :  મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહની ચિટ્ઠી બહાર આવ્યા બાદ વિપક્ષી દળ ભાજપ સહિત અન્ય કેટલાક દળોના નેતા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગ કરી રહ્યા છે. ભારિપ બહુજન મહાસંઘના અધ્યક્ષ પ્રકાશ આંબેડકર અને વિધાન પરિષદમાં નેતા વિપક્ષ પ્રવીણ દરેકરે સોમવારે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી સાથે મળીને આ માગ કરી છે. જો કેન્દ્ર સરકાર આ પગલા ન પણ લે તે મહારાષ્ટ્રની રાજનીતી અસ્થિરતા તરફ આગળ વધી રહી હોય તેમ લાગી રહ્યું છે. ભાજપાના નેતા મહારાષ્ટ્રમાં અઘાડી સરકાર બન્યા બાદ જ કહેતા રહ્યા છે કે આ સરકાર આંતરવિરોધીઓથી જ પડી જશે તે સ્થિતિ હવે નજીક આવી રહી હોય તેમ લાગી રહ્યું છે. સરકારના વરિષ્ઠ મંત્રીઓ અને નોકરશાહીમાં શરુઆતમાં થયેલા ટકરાવ આંતરવિરોધને હવા આપી શકે છે.

પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે મુખ્યમંત્રીને લખેલા આઠ પૃષ્ઠના પત્રમાં સરકારને સંકટમાં નાખનારા અનેક આરોપ લગાવ્યા છે સાથે સર્વોચ્ચ ન્યાયલાયમાં દાખલ 103 પૃષ્ઠની અરજીમાં એવા કેટલાય ખુલાસા કર્યા છે જે સરકારને ભારે પડી શકે છે. તેમણે પોતાની અરજીમાં પોતાની બદલીને નિયમ વિરુધ્ધ બતાવીને તપાસની માંગ કરી છે. પોતાની વાતને પુષ્ટ કરવા માટે પરમબીરે ગૃહમંત્રી અનિલ દેશમુખના ઘરમાં સીસીટીવી કેમેરાની તપાસની માગ પણ કરવામાં આવી છે. .

સચિન વાજે પાસેથી મળેલા નોટ ગણવાના મશીનમાં સુરક્ષિત ડિજીટલ આંકડાના કેટલાક તથ્ય સામે આવી શકે છે. મનસુખ હિરેનની હત્યા સહિત કેટલાક અપરાધિક મામલામાં ફસાયેલા વાજે પોતાનું મોઢું ખોલશે તો રાજનીતિ ક્ષેત્રના કેટલાય લોકોની મુશ્કેલી વધારી શકે છે. ભલે એનસીપી નેતૃત્વ દ્વારા ગૃહમંત્રી અનિલ દેશમુખને બચાવવાની કોશિશ કરવામાં આવી રહી હોય પરંતુ એનસીપી શિવસેના અને કોંગ્રેસ ત્રણેય દળ વસુલીનું આટલું મોટું રેકેટ સામે આવતા વ્યથીત થઇ ગઇ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">