લોકસભા ચૂંટણીની આચાર-સંહિતા લાગ્યા બાદ પણ આ 10 કામ તો ચાલુ જ રહે છે, તમને કોઈ પણ અધિકારી આ કામ કરવાની ના પાડી શકે નહીં!

લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગયી છે અને સમગ્ર દેશમાં આચાર-સંહિતા પણ અમલમાં આવી ગયી છે. ક્યા એવા કામ છે જે સરકારમાં ચાલુ જ રહેશે જેને આચાર-સંહિતાના લાગવાથી કોઈ જ ફર્ક પડવાનો નથી તેના વિશે જાણવું જરુરી છે. ઘણાંલોકાના મનમાં એવું હોય છે કે આચાર-સંહિતા લાગવાથી તમામ સરકારી કામો રોકાઈ જાય છે અને સરકારી અધિકારીઓ […]

લોકસભા ચૂંટણીની આચાર-સંહિતા લાગ્યા બાદ પણ આ 10 કામ તો ચાલુ જ રહે છે, તમને કોઈ પણ અધિકારી આ કામ કરવાની ના પાડી શકે નહીં!
Follow Us:
| Updated on: Mar 11, 2019 | 10:52 AM

લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગયી છે અને સમગ્ર દેશમાં આચાર-સંહિતા પણ અમલમાં આવી ગયી છે. ક્યા એવા કામ છે જે સરકારમાં ચાલુ જ રહેશે જેને આચાર-સંહિતાના લાગવાથી કોઈ જ ફર્ક પડવાનો નથી તેના વિશે જાણવું જરુરી છે.

ઘણાંલોકાના મનમાં એવું હોય છે કે આચાર-સંહિતા લાગવાથી તમામ સરકારી કામો રોકાઈ જાય છે અને સરકારી અધિકારીઓ પણ ઘણીવખત આ કામ કરવાની ના પાડીને આચાર-સંહિતાનું કારણ આગળ ધરી દેતા હોય છે. ભલે દેશમાં કોઈપણ ચૂંટણી યોજાઈ જાય પણ અમુક જે લોકોની જીવન-જરુરિયાતની સુવિધાઓ જે તેના પર કોઈ જ પ્રતિબંધ લાગતો નથી અને તે રાબેતા મુજબ ચાલુ જ રહે છે. ચૂંટણી પંચ પણ લોકોના એવા મુદ્દાને લઈને આચાર-સંહિતામાં છૂટ આપે છે જેનો સીધો જ સંબંધ જરુરિયાતની વસ્તુ સાથે હોય છે.

આચાર-સંહિતા લાગ્યા બાદ પણ આ 10 કામ તો ચાલુ રહેશે

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

1. આધારકાર્ડ બનાવવું 2. પેંશન કાર્ડ બનાવવું 3. જાતિનું પ્રમાણપત્ર બનાવવું 4.વીજળી-પાણીને લગતી સેવાઓ 5. સાફ-સફાઈ સંબંધી કામ 6. સારવાર માટેના આર્થિક સહયોગને લગતાં કામો 7. રસ્તાઓના સમારકામનું કામ 8. જૂના કોઈપણ ચાલુ પ્રોજેક્ટ પર રોક નહીં લાગે 9. અધિકારી આચાર-સંહિતાનું બહાનું આપીને જીવન-જરુરી કામ હોય તો ના પાડી શકે નહીં 10. મકાનના નકશાઓ માટે વહેલાં અરજી કરી હોય તેના નકશા પાસ થઈ જશે, નવી અરજીઓ નહીં

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">