પ્રિયંકાગાંધીના ઉત્તરપ્રદેશ પ્રવાસ દરમિયાન જ માયાવતીનો આરોપ, ગઠબંધનનો ખોટો ભ્રમના ફેલાવે કૉંગ્રેસ

લોકસભા ચૂંટણી 2019 માટે ઉત્તરપ્રદેશ માં ચૂંટણીનો માહોલ ગરમ છે. મહાગઠબંધનથી છુટી પડેલી કૉંગ્રેસની વધુ પડતી ઉદારતા બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીને ગમી નથી. તેમને કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે સપા-બસપાનું ગઠબંધન છે. ત્યારે કૉંગ્રેસ જબરજસ્તીથી સીટ છોડવાનું ભ્રમ ના ફેલાવે. કૉંગ્રેસે જાહેર કર્યુ હતુ કે કૉંગ્રેસ સપા-બસપા પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ માટે […]

પ્રિયંકાગાંધીના ઉત્તરપ્રદેશ પ્રવાસ દરમિયાન જ માયાવતીનો આરોપ, ગઠબંધનનો ખોટો ભ્રમના ફેલાવે કૉંગ્રેસ
Follow Us:
| Updated on: Mar 22, 2019 | 6:56 AM

લોકસભા ચૂંટણી 2019 માટે ઉત્તરપ્રદેશ માં ચૂંટણીનો માહોલ ગરમ છે. મહાગઠબંધનથી છુટી પડેલી કૉંગ્રેસની વધુ પડતી ઉદારતા બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીને ગમી નથી.

તેમને કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે સપા-બસપાનું ગઠબંધન છે. ત્યારે કૉંગ્રેસ જબરજસ્તીથી સીટ છોડવાનું ભ્રમ ના ફેલાવે. કૉંગ્રેસે જાહેર કર્યુ હતુ કે કૉંગ્રેસ સપા-બસપા પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ માટે 7 સીટો છોડી રહી છે. તેથી કૉંગ્રેસ આ 7 સીટો પર ઉમેદવાર નહીં ઉતારે. જ્યાંથી અખિલેશ યાદવ, મુલાયમ સિંહ, ડિમ્પલ યાદવ, અજીત સિંહ અને જયંત ચૌધરી ચૂંટણી લડશે. કૉંગ્રેસની આ ઓફર પર જ માયાવતીએ કડક શબ્દોમાં કહ્યું કે કૉંગ્રેસ સાથે કોઈ પણ પ્રકારનું ગઠબંધન અને તાલમેલ નથી.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

માયાવતીએ ટ્વિટ કરીને કહ્યું કે બસપા એક વાર સ્પષ્ટ કરવા માંગે છે કે ઉતર પ્રદેશ સહિત આખા દેશમાં કૉંગ્રેસ પાર્ટીથી અમારૂ કોઈ પણ પ્રકારનું ગઠબંધન નથી. બસપાના લોકો કૉંગ્રેસ પાર્ટી દ્વારા ફેલાવવામાં આવેલ ભ્રમમાં ના આવે. માયાવતીએ કૉંગ્રેસને યુપીની બધી જ 80 સીટો પર ચૂંટણી લડવાની ચેતવણી પર આપી છે. માયાવતીએ ટ્વિટરમાં લખ્યું હતું કે ઉતર પ્રદેશમાં અમારૂ ગઠબંધન ખાલી ભાજપને હરાવવા માટે સક્ષમ છે.

કૉંગ્રેસ બળજબરીપૂર્વક ઉતરપ્રદેશમાં ગઠબંધન માટે 7 સીટો છોડવાનું ભ્રમ ના ફેલાવે. તેમને કહ્યું કે કૉંગ્રેસ ઉતર પ્રદેશમાં પૂરી રીતે આઝાદ છે અને તે બધી જ સીટો પર ઉમેદવારને ઉતારીને ચૂંટણી લડે. ઉતરપ્રદેશ લોકસભા ચૂંટણીમાં સપા-બસપા અને RLD ભેગા મળીને ચૂંટણી લડી રહ્યા છે. બસપા 38 સીટ અને સપા 37 સીટ પર ગઠબંધનમાં ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે 2 સીટ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી માટે છોડવામાં આવી છે. તે સિવાય બાકી રહેતી સીટો RDLને આપવામાં આવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">