Eid Al Adha 2021 Date: જાણો ભારતમાં બકરી ઇદ ક્યારે ઉજવાશે?

Bakrid 2021 Date: ઈદ ઈસ્લામ અથવા ચંદ્ર કેલેન્ડરના 12માં મહિનાની ધૂ અલ-હિજ્જાની 10મી તારીખે ઈદ અલ-અદહાની ઉજવણી કરવામાં આવે છે. તે વાર્ષિક હજ યાત્રાના અંતને દર્શાવે છે.

Eid Al Adha 2021 Date: જાણો ભારતમાં બકરી ઇદ ક્યારે ઉજવાશે?
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 4:45 PM

ઈદ અલ-અદહા 2021 (Bakrid 2021) 21 જુલાઈએ ભારતમાં ઉજવાશે. જોકે સાઉદી અરેબિયામાં કે તે એક દિવસ અગાઉ 20 જુલાઈ, 2021ના ​​રોજ ઉજવવામાં આવશે. ઈદ અલ-અદહા અથવા બકરી ઈદ એ વિશ્વભરના મુસ્લિમ સમુદાય દ્વારા ઉજવવામાં આવતો સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. તેને ‘બલીનો તહેવાર’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે અલ્લાહ પ્રત્યેની આજ્ઞાનું પાલન સાબિત કરવા માટે ઈબ્રાહિમ (અબ્રાહમ)ના પુત્ર ઈસ્માઈલની બલિદાન આપવાની તત્પરતાને યાદ કરવાનો દિવસ છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

જો કે આવું થાય તે પહેલા પહેલા ભગવાને બલિદાન માટે એક ઘેટાની વ્યવસ્થા કરી. તેથી, આ તહેવારને ‘બકરી ઈદ’ તરીકે પણ ઉજવવામાં આવે છે. ઈદ ઈસ્લામ અથવા ચંદ્ર કેલેન્ડરના 12માં મહિનાની ધૂ અલ-હિજ્જાની 10મી તારીખે ઈદ અલ-અદહાની ઉજવણી કરવામાં આવે છે. ઈદ કુર્બન અથવા કુર્બન બાયરામી તરીકે પણ ઓળખાય છે, તે વાર્ષિક હજ યાત્રાના અંતને દર્શાવે છે. આ વર્ષે ઝુલ હિજ્જા માટે અર્ધચંદ્રાકાર ચંદ્રનો નજારો 11 જુલાઈએ જમિઆત ઉલામા-એ-હિન્દ મુજબ થયો હતો.

એનો મતલબ કે બકરી ઈદ 21 જુલાઈએ ભારતમાં ઉજવાશે. સાઉદી અરેબિયામાં તે એક દિવસ અગાઉ 20 જુલાઈ 2021ના ​​રોજ ઉજવવામાં આવશે. ઈદ અલ-અદહા પર મુસ્લિમો અલ્લાહ પ્રત્યેની તેમની ભક્તિ અને પ્રેમને સાબિત કરવા પ્રાણી, સામાન્ય રીતે બકરી અથવા ઘેટાની બલી ચઢાવે છે. પરંપરા મુજબ તૈયાર માંસ ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે. એક ભાગ કુટુંબ, મિત્રો અને પડોશીઓ માટે છે, બીજો ભાગ ગરીબ લોકોમાં વહેંચવામાં આવે છે અને ત્રીજો ભાગ પરિવાર માટે અનામત છે.

‘બલિદાન’એ સમાજને પાછા આપવાના હેતુ માટે છે અને તે અલ્લાહ પ્રત્યેની ભક્તિનું પ્રતિક છે. આ શુભ દિવસે વિશ્વભરના મુસ્લિમો સૂર્યની ઝૂહર સમયની અંદર પ્રવેશતા પહેલા એક મસ્જિદમાં નમાઝ અદા કરે છે. જે મધ્યાહ્ન પ્રાર્થનાનો સમય છે. આ પછી ઈમામ દ્વારા ઉપદેશ આપવામાં આવે છે. પુરુષો, મહિલાઓ અને બાળકો તેમના મિત્રો અને કુટુંબને મળે છે અને સારા કપડા પહેરે છે, ત્યારે ઉત્સવની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવે છે. જોકે, ગયા વર્ષેની જેમ આ વર્ષે પણ કોરોનાના કારણે આ ઉજવણીમાં કેટલાક પ્રતિબંધો જોવા મળશે.

આ પણ વાંચો: Supreme court : હોસ્પિટલોને ફાયર સેફ્ટી માટે 2022 સુધીનો સમય આપતા, ગુજરાતને સુપ્રીમ કોર્ટની ફટકાર

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">