અયોધ્યા જમીન વિવાદ પર મધ્યસ્થ તરીકે શા માટે શ્રીશ્રી રવિશંકરની પસંદગી કરવામાં આવી?

સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યા મામલે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મધ્યસ્થતાને પરવાનગી આપવામાં આવી છે. જેના માટે પેનલની રચના કરવામાં આવી છે અને તે પોતાનો રિપોર્ટ 4 અઠવાડિયાથી 8 અઠવાડિયામાં સોંપશે. આવતા અઠવાડિયાથી તેના પર મધ્યસ્થતાનું કામ શરૂ કરવામાં આવશે. આ મધ્યસ્થતા બોર્ડના ત્રણ સભ્યો છે. જેમાં શ્રીરામ પંચૂ, જસ્ટિસ કલિફુલ્લાહ અને શ્રીશ્રી રવિશંકરના […]

અયોધ્યા જમીન વિવાદ પર મધ્યસ્થ તરીકે શા માટે શ્રીશ્રી રવિશંકરની પસંદગી કરવામાં આવી?
Follow Us:
| Updated on: Mar 08, 2019 | 6:55 AM

સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યા મામલે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મધ્યસ્થતાને પરવાનગી આપવામાં આવી છે. જેના માટે પેનલની રચના કરવામાં આવી છે અને તે પોતાનો રિપોર્ટ 4 અઠવાડિયાથી 8 અઠવાડિયામાં સોંપશે. આવતા અઠવાડિયાથી તેના પર મધ્યસ્થતાનું કામ શરૂ કરવામાં આવશે.

આ મધ્યસ્થતા બોર્ડના ત્રણ સભ્યો છે. જેમાં શ્રીરામ પંચૂ, જસ્ટિસ કલિફુલ્લાહ અને શ્રીશ્રી રવિશંકરના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. જાણવાના પ્રયત્ન કરીએ કોણ છે શ્રી શ્રી રવિશંકર મહારાજ જેને સુપ્રીમ કોર્ટ દ્વારા દેશના સૌથી મહત્વના મુદ્દા પર મધ્યસ્થી તરીકેની જરૂરી જવાબદારી સોંપવામાં આવી.

આ પણ વાંચો : BreakingNews : સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, મધ્યસ્થતાથી લાવવામાં આવશે અયોધ્યાની રામ જન્મભૂમિનો ઉકેલ

ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી

શ્રીશ્રી રવિશંકર આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના સંસ્થાપક છે. જે સંસ્થા લોકોને જીવનજીવવા માટે અને ખુશ રહેવા માટેની કળા શીખવે છે. તેમના દેશ અને દુનિયામાં લાખો પ્રશંસક છે. દુનિયામાં તેમના 151 દેશોમાં આર્ટ ઓફ લિવિંગના નામે બ્રાન્ચ છે.

આ ઉપરાંત હાલમાં જ તેમણે ફાર્મેસી અને સ્વાાસ્થ્ય કેન્દ્ર પણ છે. શ્રીશ્રી છેલ્લા ઘણાં સમયથી દેશના સૌથી સળગતાં પ્રશ્નના નિરાકરણ માટે તમામ પક્ષની સાથે વાતચીત કરી રહ્યા હતા. જેમાં તેમને કેટલીક બેઠકો પણ યોજી અને કોર્ટની બહાર જ તેનો ઉકેલ આવે તેવા પ્રયત્નો કર્યા હતા. શ્રીશ્રી એક લોકપ્રિય ચેહરો છે. જેમના માધ્યથી મુદ્દાનો ઉકેલ લાવવા માંગે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">