એગ્ઝિટ પોલ મુજબ ભાજપ ફરી આવશે સત્તામાં છતા પણ UPના CM યોગીએ છીનવી તેના જ મંત્રીની ખુરશી

લોકસભા ચૂંટણીના પરિણામો 23મેના રોજ જાહેર થશે પરંતુ એગ્ઝિટ પોલ આવી ગયા છે અને તેના આધારે દેશની રાજનિતીમાં હલચલ મચી ગઇ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ફરી એકશન મોડમાં જોવા મળ્યા છે. તેમણે UPના રાજ્યપાલ રામ નાઇકને તેમના મંત્રી મંડળના ઓમપ્રકાશ રાજભરને બરતરફ કરવાની ભલામણ કરી છે. આ નિર્ણયનું રાજભરેએ પોતે જ સ્વાગત કર્યુ […]

એગ્ઝિટ પોલ મુજબ ભાજપ ફરી આવશે સત્તામાં છતા પણ UPના CM યોગીએ છીનવી તેના જ મંત્રીની ખુરશી
Follow Us:
Bhavesh Bhatti
| Edited By: | Updated on: May 20, 2019 | 10:20 AM

લોકસભા ચૂંટણીના પરિણામો 23મેના રોજ જાહેર થશે પરંતુ એગ્ઝિટ પોલ આવી ગયા છે અને તેના આધારે દેશની રાજનિતીમાં હલચલ મચી ગઇ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ફરી એકશન મોડમાં જોવા મળ્યા છે. તેમણે UPના રાજ્યપાલ રામ નાઇકને તેમના મંત્રી મંડળના ઓમપ્રકાશ રાજભરને બરતરફ કરવાની ભલામણ કરી છે. આ નિર્ણયનું રાજભરેએ પોતે જ સ્વાગત કર્યુ છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

રાજભર હાલ યોગી સરકારમાં પછાત વર્ગ કલ્યાણ તેમજ દિવ્યાંગ જન કલ્યાણ મંત્રી છે. છેલ્લાં ઘણાં સમયથી રાજભર ભાજપ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરૂદ્ધ નિવેદનો આપતા રહ્યાં છે જેની ઘણી ટીકા પણ થઈ છે. રાજભરે એવા પણ નિવેદનો આપ્યાં છે કે જેનાથી ભાજપ માટે મુશ્કેલી ઉભી થાય. તેઓ સપા અને બસપાની તરફેણમાં બોલી રહ્યાં હતા.

આ પણ વાંચો: એગ્ઝિટ પોલમાં મોદી સરકારના આગમનના અનુમાનથી શેરબજારમાં બંપર ઉછાળો

ઓપી રાજભરના જે નેતાઓને રાજ્યમાં મંત્રી પદનો દરજ્જો અપાયો હતો તેને યોગી આદિત્યનાથે પરત લેવાની ભલામણ કરી છે. રાજભરની સાથે સાથે તેમના પુત્ર અરવિંદ રાજભરને પણ નિગમના અધ્યક્ષ પદેથી બરતરફ કરાયાં છે. ઓમપ્રકાશ રાજભરની પાર્ટીના અન્ય સભ્યને વિભિન્ન નિગમ અને પરિષદોમાં અધ્યક્ષ તેમજ સભ્યપદેથી તાત્કાલિક પ્રભાવથી હટાવવામાં આવ્યાં છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ઓપી રાજભરની પાર્ટી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી 2017ના વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ સાથે જોડાઇ હતી પરંતુ જ્યારથી UPમાં ભાજપની સરકાર બની છે ત્યારથી ઓમ પ્રકાશ રાજભર સરકાર વિરૂદ્ધ નિવેદનો આપે છે.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">