કોરોનાના લીધે માર્કેટ ધડામ પણ Yes Bankના શેરમાં આવ્યો ભારે ઉછાળો

યસ બેંક(YES BANK)ના શેરએ ઝડપ પકડી છે. છેલ્લા એક જ અઠવાડીયામાં યસ બેંકના શેરમાં 200 ટકાથી વધુનો ઉછાળો આવી ચૂક્યો છે. જેમાં છેલ્લી ત્રણ ટ્રેડિંગ સેશનમાં જ યસ બેંકનો ભાવ ડબલ થઈ ચૂક્યો છે. બેંકના શેરમાં તેજી એવા સમયે આવી છે જ્યારે માર્કેટ કોરોના વાઈરસને કારણે બહુ ખરાબ રીતે ધોવાઈ રહ્યા છે. મંગળવારે સતત બીજી […]

કોરોનાના લીધે માર્કેટ ધડામ પણ Yes Bankના શેરમાં આવ્યો ભારે ઉછાળો
Follow Us:
| Updated on: Mar 17, 2020 | 1:41 PM

યસ બેંક(YES BANK)ના શેરએ ઝડપ પકડી છે. છેલ્લા એક જ અઠવાડીયામાં યસ બેંકના શેરમાં 200 ટકાથી વધુનો ઉછાળો આવી ચૂક્યો છે. જેમાં છેલ્લી ત્રણ ટ્રેડિંગ સેશનમાં જ યસ બેંકનો ભાવ ડબલ થઈ ચૂક્યો છે. બેંકના શેરમાં તેજી એવા સમયે આવી છે જ્યારે માર્કેટ કોરોના વાઈરસને કારણે બહુ ખરાબ રીતે ધોવાઈ રહ્યા છે. મંગળવારે સતત બીજી ટ્રેડિંગ શેસનમાં યસ બેંકમાં 60 ટકાનો ભારેખમ ઉછાળો નોંધાયો. આ શેર 58 રૂપિયાના ભાવે ટ્રેડ થયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

terms and conditions to withdraw rs 5 lakh from yes bank yes bank na customers 50 hajar nahi 5 lakh sudhi upadi shake che rupiya jano aa sharat

આ પણ વાંચો :   સતર્ક રહો, કોરોના મુક્ત રહો! રાજયમાં કોરોના સામે સરકાર સજ્જ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જ્યારથી યસ બેંકની કમાન સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સંભાળી છે ત્યારથી તેના શેરમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. 5 માર્ચના રોજ આ શેરની કિંમત 37 રુપિયા હતી અને 6 માર્ચના દિવસે પણ ભાવ ગગડ્યા હતા. જો કે પાંચ માર્ચના રોજ આરબીઆઈએ લોકોને જાણકારી આપી હતી કે યસ બેંકનું સંચાલન તેઓ પોતાના હાથમાં લઈ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ બાદ લોકોનો ભરોસો યસ બેંક પર વધ્યો હતો અને શેરબજારમાં પણ લોકોએ રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. જો કે લોકો ફરીથી પોતાની મુડી યસ બેંકમાંથી ઉઠાવી ના લે તે માટે શેરને 3 વર્ષ સુધી લોક કરી દીધા છે. આમ શેરધારકોને 3 વર્ષ સુધી રાહ જોવી પડશે. જો કે શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળતાં રોકાણકારોમાં ખુશી જોવા મળી રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">