યાત્રાધામ અંબાજીમાં ભક્તોની ભીડ ઘટી, સવારની મંગળા આરતીનો સમય ફેરવી નખાયો
યાત્રાધામ અંબાજીમાં આવખતે ભક્તોની ભીડ ઓછી જોવા મળી રહી છે . કોરોનાના વધતા સંક્રમણને લઈને અહી ભીડ ઓચ્ચી થઇ ગઈ છે . સવારની મંગળા આરતીનો સમય પણ સવારે ૮ વાગ્યાનો કરી નાખવામાં આવ્યો છે. દર્શનનો લાભ તમને મળી રહે તે માટે લેવામાં આવેલા નિર્ણયને ભક્તો દ્વારા વધાવી લેવામાં આવ્યો છે. Web Stories View more […]
યાત્રાધામ અંબાજીમાં આવખતે ભક્તોની ભીડ ઓછી જોવા મળી રહી છે . કોરોનાના વધતા સંક્રમણને લઈને અહી ભીડ ઓચ્ચી થઇ ગઈ છે . સવારની મંગળા આરતીનો સમય પણ સવારે ૮ વાગ્યાનો કરી નાખવામાં આવ્યો છે. દર્શનનો લાભ તમને મળી રહે તે માટે લેવામાં આવેલા નિર્ણયને ભક્તો દ્વારા વધાવી લેવામાં આવ્યો છે.