જો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના મેચમાં વરસાદ ના બંધ થયો તો કઈ ટીમની જીત થશે?

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના મેચમાં વરસાદે વિઘ્ન નાખ્યું છે અને છેલ્લાં એક કલાકથી વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના લીધે મેચને રોકવાની ફરજ પડી છે. જેના લીધે કોની જીત થશે અને કોની હારને તેને લઈને પ્રશ્નો ઉઠી રહ્યાં છે. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી […]

જો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના મેચમાં વરસાદ ના બંધ થયો તો કઈ ટીમની જીત થશે?
Follow Us:
| Updated on: Jul 09, 2019 | 3:21 PM

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના મેચમાં વરસાદે વિઘ્ન નાખ્યું છે અને છેલ્લાં એક કલાકથી વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના લીધે મેચને રોકવાની ફરજ પડી છે. જેના લીધે કોની જીત થશે અને કોની હારને તેને લઈને પ્રશ્નો ઉઠી રહ્યાં છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:   માંડલના વરમોર ગામે આંતરજ્ઞાતિય લગ્ન કરનારા દલિત યુવકની અભયમની ગાડીમાં જ હત્યા!

એવો પ્રશ્ન થાય કો જો વરસાદ ના રોકાયો તો ભારત અને ન્યૂઝીલેન્ડમાંથી કોની જીત થશે? આ મેચમાં એક એક પોઈન્ટ આપીને બંને ટીમને આગળ મોકલી શકાય એમ નથી. આઈસીસીનો એવો નિયમ છે કે સેમિફાઈનલ મેચ અને ફાઈનલ મેચ માટે વરસાદ જેવી બાબતોને લઈને એક દિવસ રિઝર્વ રાખવામાં આવ્યો છે. માની લો કે હવે એવી પરિસ્થિતિ સર્જાઈ કે રિઝર્વ ડેના દિવસે પણ જો વરસાદ પડે શું થાય? આવી પરિસ્થિતિમાં બંને ટીમનું પ્રદર્શન ધ્યાને લેવામાં આવે છે અને બંને ટીમના સ્કોરના આધારે નિર્ણય આપવામાં આવે છે. ભારતે 9 મેચમાંથી 7 મેચ જીતી છે જ્યારે ન્યૂઝીલેન્ડે 9 મેચમાંથી 5 મેચમાં જીત મેળવી છે. ઓલ ઓવર પ્રદર્શન સારું હોવાથી ભારતની તરફ નિર્ણય આપવાનો રહેશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વિશ્વ કપના નવા નિયમ મુજબ મેચને ફરીથી શરુ કરવામાં આવતો નથી અને જ્યાંથી મેચ અટકી હોય ત્યાંથી જ શરુ કરવામાં આવે છે. માની લો કે સેમીફાઈનલ મેચ ટાઈ થાય તો બંને ટીમ વચ્ચે સુપર ઓવર રમાડવામાં આવશે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
g clip-path="url(#clip0_868_265)">