વર્લ્ડ બેડમિંટન ફેડરેશને થોમસ અને ઉબેર કપને મુલતવી જાહેર કર્યો, ઘણાં દેશો સ્પર્ધામાંથી પાછા હટી જતા લેવાયો નિર્ણય, અગાઉ ભારતીય બેડમીન્ટન સ્ટાર સિંધુ પણ ખસી ગઇ હતી

વર્લ્ડ બેડમિંટન ફેડરેશન (BWF) એ બેડમિન્ટન ટૂર્નામેન્ટ મુલતવી રાખવાની જાહેરાત કરી છે, ત્યારબાદ આવતા મહિને થોમસ અને ઉબેર કપથી ઘણા દેશોએ પાછા હટી જવાને લઇને આ નિર્ણય લેવાયો છે. થોમસ અને ઉબર કપ ડેનમાર્કમાં આવતા મહિને ત્રીજી થી અગીયાર ઓક્ટોબર સુધી યોજાવાનો હતો.  આ ટુર્નામેન્ટની શરૂઆત સાથે જ, કોવિડ -19 રોગચાળા પછી પ્રથમ વખત ટોચના […]

વર્લ્ડ બેડમિંટન ફેડરેશને થોમસ અને ઉબેર કપને મુલતવી જાહેર કર્યો, ઘણાં દેશો સ્પર્ધામાંથી પાછા હટી જતા લેવાયો નિર્ણય, અગાઉ ભારતીય બેડમીન્ટન સ્ટાર સિંધુ પણ ખસી ગઇ હતી
https://tv9gujarati.com/sports-tv9-stories/world-badminton-…ta-levayo-nirnay-160163.html ‎
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 18, 2020 | 3:24 PM

વર્લ્ડ બેડમિંટન ફેડરેશન (BWF) એ બેડમિન્ટન ટૂર્નામેન્ટ મુલતવી રાખવાની જાહેરાત કરી છે, ત્યારબાદ આવતા મહિને થોમસ અને ઉબેર કપથી ઘણા દેશોએ પાછા હટી જવાને લઇને આ નિર્ણય લેવાયો છે. થોમસ અને ઉબર કપ ડેનમાર્કમાં આવતા મહિને ત્રીજી થી અગીયાર ઓક્ટોબર સુધી યોજાવાનો હતો.

badminton shuttlecock

 આ ટુર્નામેન્ટની શરૂઆત સાથે જ, કોવિડ -19 રોગચાળા પછી પ્રથમ વખત ટોચના કક્ષાની બેડમિંટન ટૂર્નામેન્ટ શરૂ થવાની હતી. બીડબ્લ્યુએફએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, બેડમિંટન વર્લ્ડ ફેડરેશન હોસ્ટ બેડમિંટન ડેનમાર્કની સંમતિથી થોમસ અને ઉબેર કપ 2020 મુલતવી રાખવા માટે કઠીન નિર્ણય લઈ રહ્યો છે. આ નિર્ણય અનેક હરીફ ટીમોના નામ પાછા ખેંચાવાના કારણે લેવામાં આવ્યો છે. સુધારેલા બીડબ્લ્યુએફ વર્લ્ડ ટૂરના યુરોપિયન તબક્કાને કારણે, હવે 2021 પહેલાં વૈકલ્પિક કાર્યક્રમો બનાવવાનું મુશ્કેલ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

BWF LOGO

ગત શુક્રવારે ઈન્ડોનેશિયા અને દક્ષિણ કોરિયાએ ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછુ ખેંચી લીધું હતું. આ પહેલા ઓસ્ટ્રેલિયા, ચીની  તાઈપેઈ, થાઇલેન્ડ અને હોંગકોંગની ટીમોએ પોતાના નામ પાછા ખેંચી લીધા હતા. વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુ પણ થોમસ અને ઉબેર કપમાં ભારતીય આગેવાની લેવાની હતી, પરંતુ સિંધુ એ અંગત કારણોસર ટૂર્નામેન્ટ પહેલા જ પોતાનું નામ પાછું ખેંચી લીધુ હતુ.

બીડબ્લ્યુએફએ જણાવ્યું છે કે, ડેનમાર્ક ઓપન 13 થી 18 ઓક્ટોબર દરમિયાન યોજાશે, જ્યારે 20 થી 25 ઓક્ટોબર દરમિયાન યોજાનારા ડેનમાર્ક માસ્ટર્સને પણ રદ કરવામાં આવ્યા છે. સિંધુ અને ભૂતપૂર્વ પ્રથમ ક્રમાંકિત કિદામ્બી શ્રીકાંત આવતા મહિને થોમસ અને ઉબેર કપ ફાઈનલમાં ભારતની 20 સભ્યોની બેડમિંટન ટીમનું નેતૃત્વ કરવાના હતા. થોમસ કપમાં ભારત ગ્રુપ સીમાં ડેનમાર્ક, જર્મની અને અલ્જેરિયા સાથે હતું. કોરોનાવાયરસને કારણે, આ પહેલા પણ ઘણી ટૂર્નામેન્ટ્સ રદ અથવા મુલતવી રાખવામાં આવી છે. સુરક્ષાના કારણોસર ખેલાડીઓ ટૂર્નામેન્ટમાંથી નામ પાછા ખેંચી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">