તો શું જૂન મહિનામાં બંધ થઈ જશે સરકારી એરલાઈન્સ કંપની એર ઈન્ડિયા?

ભારતની સરકારી એર લાઈન્સ એર ઈન્ડિયા પર દેવુ વધી રહ્યું છે. સરકારી કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે એક ખાનગી મીડિયાની ચેનલને જણાવ્યું કે કંપનીને જૂન મહિના સુધીમાં કોઈએ ખરીદી નહીં તો કંપની બંધ થઈ શકે છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories […]

તો શું જૂન મહિનામાં બંધ થઈ જશે સરકારી એરલાઈન્સ કંપની એર ઈન્ડિયા?
Follow Us:
| Updated on: Dec 30, 2019 | 5:01 PM

ભારતની સરકારી એર લાઈન્સ એર ઈન્ડિયા પર દેવુ વધી રહ્યું છે. સરકારી કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે એક ખાનગી મીડિયાની ચેનલને જણાવ્યું કે કંપનીને જૂન મહિના સુધીમાં કોઈએ ખરીદી નહીં તો કંપની બંધ થઈ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

આ પણ વાંચો :   આર અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રચ્યો આ મોટો ઈતિહાસ, જાણો વિગત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે એર ઈન્ડિયા દેવુ કરી રહેલી કંપની છે. કંપનીના 12થી નાના વિમાનોને ચલાવવા માટે મૂડીની જરુર છે જ્યારે સરકાર આ કંપનીને જ વેચવા ઈચ્છે છે. આ અંગે સરકાર ગમે ત્યારે પત્ર જાહેર કરી શકે છે જેમાં એર ઈન્ડિયાનો અમુક હિસ્સો વેચવાની વાત હોય. જો કે બજારમાં એર ઈન્ડિયાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી કોઈ ખરીદનાર નહીં મળે તેવા ક્યાસ લગાવવામાં આવી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

એર ઈન્ડિયાના એક અધિકારીએ કહ્યું કે અમે અત્યારે ગમે તેવી પરિસ્થિતિમાં કંપનીનું પરિચાલન કરી રહ્યાં છીએ. વધારેમાં વધારે જૂન મહિના સુધી અમે આ સ્થિતિને જાળવી રાખીએ શકી તેમ છીએ. જો સમય સુધી કોઈ ખરીદનાર ના મળ્યો તો અમારે દુકાન બંધ કરવી પડશે. આ સિવાય તેઓએ જણાવ્યું કે અમે સરકારની પાસે પરિચાલન ચાલુ રાખવા માટે 2400 કરોડ રુપિયાની ગેરંટી આપવાની માગણી કરી હતી જેમાંથી સરકારે ફક્ત 500 કરોડ રુપિયા આપવાની હા પાડી છે. ઉલ્લેખનીય છે કે આ માહિતી એર ઈન્ડિયાના એક અધિકારીએ આપી છે કંપની દ્વારા કોઈ આધિકારીક આવી જાહેરાત કરવામાં આવી નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">