કોરોનાનું સંક્રમણ વધતા, ગાંધીનગરનું અક્ષરધામ 30 નવેમ્બર સુધી રહેશે બંધ

કોરાનાનું સંક્રમણ વધતા, ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર આગામી 30 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. અગાઉ પણ કોરોનાનુ સંક્રમણ ફેલાતા ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર, ભાવિક ભક્તો, દર્શનાર્થી, મુલાકાતી અને સંત્સગીઓ માટે બંધ રખાયુ હતું. ગુજરાતમા દિવાળી બાદ ફરીથી વધી રહેલા કોરાના સંક્રમણને ધ્યાને રાખીને અક્ષરધામ મંદિર 30 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. […]

કોરોનાનું સંક્રમણ વધતા, ગાંધીનગરનું અક્ષરધામ 30 નવેમ્બર સુધી રહેશે બંધ
Follow Us:
| Updated on: Nov 23, 2020 | 11:12 AM

કોરાનાનું સંક્રમણ વધતા, ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર આગામી 30 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. અગાઉ પણ કોરોનાનુ સંક્રમણ ફેલાતા ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર, ભાવિક ભક્તો, દર્શનાર્થી, મુલાકાતી અને સંત્સગીઓ માટે બંધ રખાયુ હતું. ગુજરાતમા દિવાળી બાદ ફરીથી વધી રહેલા કોરાના સંક્રમણને ધ્યાને રાખીને અક્ષરધામ મંદિર 30 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">