કોરોનાનું સંક્રમણ વધતા, ગાંધીનગરનું અક્ષરધામ 30 નવેમ્બર સુધી રહેશે બંધ
કોરાનાનું સંક્રમણ વધતા, ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર આગામી 30 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. અગાઉ પણ કોરોનાનુ સંક્રમણ ફેલાતા ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર, ભાવિક ભક્તો, દર્શનાર્થી, મુલાકાતી અને સંત્સગીઓ માટે બંધ રખાયુ હતું. ગુજરાતમા દિવાળી બાદ ફરીથી વધી રહેલા કોરાના સંક્રમણને ધ્યાને રાખીને અક્ષરધામ મંદિર 30 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. […]
કોરાનાનું સંક્રમણ વધતા, ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર આગામી 30 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. અગાઉ પણ કોરોનાનુ સંક્રમણ ફેલાતા ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર, ભાવિક ભક્તો, દર્શનાર્થી, મુલાકાતી અને સંત્સગીઓ માટે બંધ રખાયુ હતું. ગુજરાતમા દિવાળી બાદ ફરીથી વધી રહેલા કોરાના સંક્રમણને ધ્યાને રાખીને અક્ષરધામ મંદિર 30 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો