શું વિરાટ કોહલી અપાવશે દેશને ત્રીજો વિશ્વ કપ? 36 વર્ષ પહેલા ભારતીય ટીમે આજના દિવસે જીત્યો હતો પ્રથમ વિશ્વ કપ

વિશ્વ કપ 2019માં ભારતીય ટીમ ચેમ્પિયન બનવા માટે પુર જોશમાં છે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. ત્યારે આજનો એ એક દિવસ હતો, જ્યારે ભારતીય ટીમે ઈતિહાસ બદલી નાખ્યો હતો. ભારતીય ટીમે વિશ્વ ક્રિકેટને બતાવી દીધુ કે તે પણ ચેમ્પિયન બની શકે છે. આજ ના દિવસે 25 જૂન […]

શું વિરાટ કોહલી અપાવશે દેશને ત્રીજો વિશ્વ કપ? 36 વર્ષ પહેલા ભારતીય ટીમે આજના દિવસે જીત્યો હતો પ્રથમ વિશ્વ કપ
Follow Us:
| Updated on: Jun 25, 2019 | 9:01 AM

વિશ્વ કપ 2019માં ભારતીય ટીમ ચેમ્પિયન બનવા માટે પુર જોશમાં છે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. ત્યારે આજનો એ એક દિવસ હતો, જ્યારે ભારતીય ટીમે ઈતિહાસ બદલી નાખ્યો હતો.

ભારતીય ટીમે વિશ્વ ક્રિકેટને બતાવી દીધુ કે તે પણ ચેમ્પિયન બની શકે છે. આજ ના દિવસે 25 જૂન 1983ના રોજ કપિલ દેવના નેતૃત્વમાં ભારતીય ટીમે લોર્ડસના મેદાન પર વિશ્વ કપની ટ્રોફી જીતી હતી. આ ઐતિહાસિક જીતે ભારતીય ક્રિકેટની દુનિયા જ બદલી નાખી હતી. યુવા ખેલાડીઓને ઘણાં હિરો મળી ગયા અને ભારતે ક્રિકેટની દુનિયામાં પોતાનું અલગ નામ બનાવ્યું હતુ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

36 વર્ષ પહેલા આજના દિવસે જ ઈંગ્લેન્ડના લોર્ડસના મેદાન પર 1983માં વિશ્વ કપની ફાઈનલ મેચ રમાઈ હતી. ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડીઝની ટીમને 43 રનથી હરાવી હતી. તે દરમિયાન વેસ્ટ ઈન્ડીઝની ટીમ દુનિયાની સૌથી નંબર વન ટીમ હતી. તે સિવાય ફાઈનલ મેચ પહેલા ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવી દિગ્ગજ ટીમોને હરાવી હતી.

https://twitter.com/BCCI/status/1143228546409742337

વેસ્ટ ઈન્ડીઝની ટીમ તે પહેલા બે વખત વિશ્વ ચેમ્પિયન બની ચૂકી હતી. ત્યારે ભારતીય ટીમનું પ્રદર્શન બંને વિશ્વ કપમાં ખુબ ખરાબ હતુ. ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડીઝની જીતની હેટ્રિક પર રોક લગાવી હતી, ત્યારબાદ અત્યાર સુધી વેસ્ટ ઈન્ડિઝની ટીમ વિશ્વ કપ ક્યારેય પણ જીતી શકી નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

વેસ્ટ ઈન્ડીઝની ટીમે પહેલા બોલિંગ કરીને ભારતીય ટીમને 183 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ભારતીય ટીમને જીત મેળવવાની કોઈ આશા જ નથી પણ ભારતીય બોલર્સે મેચને પલટી નાખી હતી. ત્યારબાદ વેસ્ટ ઈન્ડીઝની ટીમ 140 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: વિશ્વ કપ પછી T-20 અને વન-ડેમાં નહી રમે કેપ્ટન કોહલી અને જસપ્રીત બુમરાહ?

વિશ્વ કપમાં કપિલદેવે સૌથી સારૂ પ્રદર્શન કર્યુ હતુ. ફોર્મમાં નજરે આવેલા રિચર્ડસનનો કેચ કેવી રીતે ભૂલી શકાય. કપિલ દેવે તેમની પાછળ દોડીને એક સરસ કેચ પક્ડી લીધો હતો. મેચના અસલી હીરો મોહિન્દર અમરનાથ રહ્યા હતા. તેમને 12 રન પર 3 વિકેટ લીધી હતી અને બેટિંગ કરીને 26 રન બનાવ્યા હતા. તેમને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">