મહારાષ્ટ્રમાં સત્તાનું મહામંથનઃ આગામી મુખ્યમંત્રી અંગે NCP પ્રમુખ શરદ પવારના સંકેત
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના સસ્પેન્સ મુદ્દે NCP પ્રમુખ શરદ પવારે પ્રતિક્રિયા આપી છે. શરદ પવારે કહ્યું કે, સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ છે. અને જે પણ સરકાર બનશે તે પાંચ વર્ષ સુધી કામ કરશે. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ […]
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના સસ્પેન્સ મુદ્દે NCP પ્રમુખ શરદ પવારે પ્રતિક્રિયા આપી છે. શરદ પવારે કહ્યું કે, સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ છે. અને જે પણ સરકાર બનશે તે પાંચ વર્ષ સુધી કામ કરશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચોઃ મોદી સરકારના કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીનું અનોખું સ્વરૂપ, ભાવનગરમાં કર્યો તલવારરાસ
આ વચ્ચે શિવસેના, NCP અને કોંગ્રેસના નેતાઓએ શનીવાર એટલે આવતીકાલે રાજ્યપાલ પાસે મુલાકાતનો સમય માગ્યો છે. જો કે, ત્રણેય પાર્ટીએ આ સમય ખેડૂતોની સમસ્યા મુદ્દે ચર્ચા માટે માગ્યો છે.
તો NCPએ કહ્યું કે, 20 દિવસમાં મહારાષ્ટ્રને એક સ્થાયી સરકાર મળશે તેવો દાવો NCPએ કર્યો છે. NCP નવાબ મલિકે કહ્યું કે, આગામી મુખ્યપ્રધાન શિવસેનાના બનશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો