મુથૈયા મુરલીધરનનો રેકોર્ડ તોડશે રવિચંદ્રન અશ્વિન?

રવિચંદ્રન અશ્વિને વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ઈતિહાસ રચી દીધો છે. અશ્વિને શ્રીલંકાના મહાન સ્પિનર મુથૈયા મુરલીધરનના રેકોર્ડની બરાબરી કરી. અશ્વિન સૌથી વધારે 350 ટેસ્ટ વિકેટ મેળવનારા બોલર બની ગયા છે અને સાથે જ અશ્વિન ટેસ્ટમાં સૌથી વધારે 250થી 300 વિકેટ લેનારા બોલર પણ છે. રેકોર્ડની દ્રષ્ટિએ વિકેટ લેવાની અશ્વિનની ગતિએ તેને વિશ્વના સર્વશ્રેષ્ઠ બોલરોની યાદીમાં સ્થાન આપ્યું […]

મુથૈયા મુરલીધરનનો રેકોર્ડ તોડશે રવિચંદ્રન અશ્વિન?
Follow Us:
| Updated on: Oct 08, 2019 | 1:53 PM

રવિચંદ્રન અશ્વિને વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ઈતિહાસ રચી દીધો છે. અશ્વિને શ્રીલંકાના મહાન સ્પિનર મુથૈયા મુરલીધરનના રેકોર્ડની બરાબરી કરી. અશ્વિન સૌથી વધારે 350 ટેસ્ટ વિકેટ મેળવનારા બોલર બની ગયા છે અને સાથે જ અશ્વિન ટેસ્ટમાં સૌથી વધારે 250થી 300 વિકેટ લેનારા બોલર પણ છે.

રેકોર્ડની દ્રષ્ટિએ વિકેટ લેવાની અશ્વિનની ગતિએ તેને વિશ્વના સર્વશ્રેષ્ઠ બોલરોની યાદીમાં સ્થાન આપ્યું છે. સવાલ એ છે કે શું અશ્વિન મુરલીધરનના સૌથી વધારે વિકેટ લેવાના રેકોર્ડને પાછળ છોડી શકે છે? ઉલ્લેખનીય છે કે અશ્વિનની ઉંમર અને ટીમમાં જગ્યા બનાવવા માટે બાકી સ્પિનર્સથી તેમની પ્રતિસ્પર્ધાને જોતા ખુબ જ મુશ્કેલ ટાસ્ક છે.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અશ્વિન હાલમાં 33 વર્ષના છે એટલે કે તે લગભગ 5 વર્ષ ક્રિકેટ રમી શકે છે. જો અશ્વિન દરેક વર્ષે 10 મેચ રમે તો તે આગામી 5 વર્ષમાં લગભગ 50 ટેસ્ટ રમી શકે છે. અશ્વિન દરેક મેચમાં 5 વિકેટ મેળવે છે. તેનો મતલભ છે કે આગામી 50 ટેસ્ટમાં તે લગભગ 250 વિકેટ પોતાના નામે કરી શકે છે. એટલે કે તેમના કરિયરને ખત્મ થવા સુધી લગભગ 600 વિકેટ તેમના નામ થશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જ્યારે મુરલીધરન ટેસ્ટમાં 800 વિકેટ છે. અશ્વિન અનિલ કુંબલેના રેકોર્ડની બરાબરી જરૂર પહોંચી શકે છે, કુંબલેએ તેમના કરિયરમાં 619 વિકેટ પોતાના નામે કરી છે. અશ્વિન પોતે પણ રેકોર્ડ વિશે વધારે વિચારતા નથી. અશ્વિન બેઝિક્સ પર એટલુ ધ્યાન આપે છે, એટલુ જ ધ્યાન તે વેરિએશન પર પણ રાખે છે. વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં અશ્વિને 8 વિકેટ પોતાના નામે કરી. પ્રથમ ઈનિંગમાં 7 વિકેટ મેળવી અને બીજી ઈનિંગમાં 1 વિકેટ લીધી અને ભારતીય ટીમ માટે જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">