હાર્દિક પટેલને ‘NO ENTRY’ વિસ્તારમાં ENTRY અપાવશે ભાવિ પત્ની, મહેસાણાથી તડીપાર થયેલા હાર્દિકને મળી ગયું વિસ્તારમાં પ્રવેશ કરવાનું બહાનું

પાટીદાર અનામત આંદોલન નેતા હાર્દિક પટેલ મહેસાણામાં પોતાના કુળદેવીના દર્શન કરવા જવા માગે છે. આ બાબતે તેમણે કોર્ટમાં અરજી દાખલ કરી છે. રાજ્ય સરકાર દ્વારા હાર્દિકની મહેસાણામાં એન્ટ્રીની અરજી બાબતે વિરોધ કરવામાં આવ્યો છે. આ બાબતે તેમણે કોર્ટમાં અરજી દાખલ કરી છે. રાજ્ય સરકાર દ્વારા હાર્દિકની મહેસાણામાં એન્ટ્રીની અરજી બાબતે વિરોધ કરવામાં આવ્યો છે. Web […]

હાર્દિક પટેલને ‘NO ENTRY’ વિસ્તારમાં ENTRY અપાવશે ભાવિ પત્ની, મહેસાણાથી તડીપાર થયેલા હાર્દિકને મળી ગયું વિસ્તારમાં પ્રવેશ કરવાનું બહાનું
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Jan 25, 2019 | 12:42 PM

પાટીદાર અનામત આંદોલન નેતા હાર્દિક પટેલ મહેસાણામાં પોતાના કુળદેવીના દર્શન કરવા જવા માગે છે. આ બાબતે તેમણે કોર્ટમાં અરજી દાખલ કરી છે. રાજ્ય સરકાર દ્વારા હાર્દિકની મહેસાણામાં એન્ટ્રીની અરજી બાબતે વિરોધ કરવામાં આવ્યો છે.

આ બાબતે તેમણે કોર્ટમાં અરજી દાખલ કરી છે. રાજ્ય સરકાર દ્વારા હાર્દિકની મહેસાણામાં એન્ટ્રીની અરજી બાબતે વિરોધ કરવામાં આવ્યો છે.

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

પાટીદાર આંદોલન વખતે વિસનગરના ધારાસભ્યની ઓફિસ પર હુમલો કરવાની ઘટનાને લઈને હાર્દિકને મહેસાણાથી તડીપારનો આદેશ કરાયો છે. હાલ હાર્દિક જામીન પર બહાર છે.

હાર્દિક પટેલની મહેસાણામાં જવાની અરજીનો વિરોધ કરતાં રાજ્ય સરકારે હાર્દિક સામે ભુતકાળમાં નોંધાયેલી 17 જેટલી એફઆઈઆરનો ઉલ્લેખ કર્યો હતો. હાર્દિકની વિરુદ્ધના ગુનાની એફિડેવિટ ફાઈલ કરીને વિસનગરના Dyspએ હાર્દિકની હાજરીના લીધે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાઈ શકે તેવી શંકા વ્યક્ત કરી હતી.

પોલીસે હાર્દિકની સામે પાટીદાર આંદોલન વખતેની 537 જેટલી એફઆઈઆરનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે વધુમાં જણાવ્યું કે મહેસાણામાં હાર્દિક પટેલ વિરુદ્ધ 79 એફઆઈઆર નોંધાયેલ છે. રાજ્ય સરકારના વિરોધ સામે હાર્દિક પટેલે હાઈકોર્ટમાં શરતોમાં રાહત સાથે પ્રવેશ આપવા અરજી કરી છે.

ઉલ્લેખનીય છે કે 27 જાન્યુઆરીના રોજ હાર્દિક પટેલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે અને તે પછી તે પોતાના કુળદેવીના દર્શન માટે મહેસાણા જવા ઈચ્છે. ગુજરાત હાઈકોર્ટ હાર્દિક પટેલની આ અરજી પર 28મી જાન્યુઆરીના રોજ પોતાનો નિર્ણય આપશે.

[yop_poll id=807]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">