મહારાષ્ટ્ર બાદ શું શિવસેનાની ગુજરાત પર છે નજર? ભાજપના નેતાઓનો કર્યો સંપર્ક
શિવસેનાએ મહારાષ્ટ્રમાં ભાજપની સાથે છેડો ફાડી લીધો છે અને ત્યાં એનસીપી અને કોંગ્રેસથી મદદથી સરકાર બનાવી લીધી છે. આ બાદ શું શિવસેનાની નજર ગુજરાત પર છે? ભાજપથી નારાજ ગુજરાતી નેતાઓને શિવસેનામાં સમાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપથી નારાજ હોય તેવા નેતાઓ સાથે સંપર્ક પણ સાધવામાં આવી રહ્યો છે. Web Stories View more અંબાણી પરિવારની […]
શિવસેનાએ મહારાષ્ટ્રમાં ભાજપની સાથે છેડો ફાડી લીધો છે અને ત્યાં એનસીપી અને કોંગ્રેસથી મદદથી સરકાર બનાવી લીધી છે. આ બાદ શું શિવસેનાની નજર ગુજરાત પર છે? ભાજપથી નારાજ ગુજરાતી નેતાઓને શિવસેનામાં સમાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપથી નારાજ હોય તેવા નેતાઓ સાથે સંપર્ક પણ સાધવામાં આવી રહ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ઠાકરે રાજ: કાલે ઉદ્ધવ સરકાર સાબિત કરી શકે છે બહુમત
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો