JNU વિદ્યાર્થીઓની સામે પોલીસ કેસ મામલે શિવસેનાનો ભાજપ પર પ્રહાર, જુઓ VIDEO

શિવસેનાના મુખપુત્રમાં ભાજપ ફરી પ્રહારો કરવામાં આવ્યા છે. આ વખતે મુદો ફ્રિડમ ઓફ સ્પીચ એટલે કે અભિવ્યક્તિની આઝાદીનો છે. શિવસેનાએ માગણી કરી છે સાવરકર પર કોઈ અશોભનીય ટિપ્પણી કરવામાં આવે તો તેની સામે કેસ દાખલ કરાશે તેવો આદેશ સરકાર જાહેર કરે. આ સિવાય શિવસેનાએ સાવરકર માટે ભારત રત્નની પણ માગણી કરી છે. Facebook પર તમામ […]

JNU વિદ્યાર્થીઓની સામે પોલીસ કેસ મામલે શિવસેનાનો ભાજપ પર પ્રહાર, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jan 15, 2020 | 3:53 PM

શિવસેનાના મુખપુત્રમાં ભાજપ ફરી પ્રહારો કરવામાં આવ્યા છે. આ વખતે મુદો ફ્રિડમ ઓફ સ્પીચ એટલે કે અભિવ્યક્તિની આઝાદીનો છે. શિવસેનાએ માગણી કરી છે સાવરકર પર કોઈ અશોભનીય ટિપ્પણી કરવામાં આવે તો તેની સામે કેસ દાખલ કરાશે તેવો આદેશ સરકાર જાહેર કરે. આ સિવાય શિવસેનાએ સાવરકર માટે ભારત રત્નની પણ માગણી કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ પણ વાંચો :   મોટી આવક ધરાવતા 65 ટોલ પ્લાઝા પર ફાસ્ટેગને લઈને સરકારે કર્યો આ નિર્ણય, વાંચો વિગત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જો કે શિવસેનાએ સામનામાં જેએનયુના વિદ્યાર્થીઓના મુદા મામલે પણ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. કહેવામાં આવ્યું કે મોદી સરકારે જેએનયુના વિદ્યાર્થીઓ પર કેસ દાખલ કર્યા છે. ભાજપનું વલણ શિવાજીની પુસ્તિકા અને જેએનયુ મામલે અલગ કેમ છે તેવો વેધક સવાલ પણ શિવસેનાએ કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">