IND vs AUS 3rd ODI: કાળી પટ્ટી બાંધી મેદાનમાં કેમ ઉતર્યા ભારતીય ખેલાડીઓ? જાણો કારણ

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે આજે છેલ્લી વન-ડે મેચ બેંગલુરૂના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બંને દેશોના ક્રિકેટ પ્રેમીઓની નજર આ મેચ પર છે. બંને ટીમે સીરીઝની 1-1 મેચ જીતી છે. ત્યારે આજે રમાઈ રહેલી છેલ્લી વન-ડે મેચમાં જે ટીમ જીતશે તે સીરીઝ પોતાના નામે કરશે.   Web Stories View more IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ […]

IND vs AUS 3rd ODI: કાળી પટ્ટી બાંધી મેદાનમાં કેમ ઉતર્યા ભારતીય ખેલાડીઓ? જાણો કારણ
Follow Us:
| Updated on: Jan 19, 2020 | 10:05 AM

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે આજે છેલ્લી વન-ડે મેચ બેંગલુરૂના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બંને દેશોના ક્રિકેટ પ્રેમીઓની નજર આ મેચ પર છે. બંને ટીમે સીરીઝની 1-1 મેચ જીતી છે. ત્યારે આજે રમાઈ રહેલી છેલ્લી વન-ડે મેચમાં જે ટીમ જીતશે તે સીરીઝ પોતાના નામે કરશે.

why indian players came to the ground wearing black band ind vs aus 3rd odi ind vs aus 3rd odi kali patti bandhi ne medan ma kem utarya indian players jano karan

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. આ મેચમાં ભારતીય ટીમના ખેલાડીઓ કાળી પટ્ટી બાંધીને મેદાન પર ઉતર્યા છે. કેપ્ટન વિરાટ કોહલી સહિત ટીમના તમામ ખેલાડીઓ કાળી પટ્ટી બાંધીને મેચમાં ઉતર્યા છે. આ કાળી પટ્ટી ભારતીય ટીમના એક પૂર્વ દિગ્ગજ ખેલાડીના સન્માનમાં બાંધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શુક્રવાર 17 જાન્યુઆરીએ ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર બાપૂ નાદકર્ણીનું નિધન થયું હતું. લગભગ 13 વર્ષ સુધી ભારતીય ટીમ માટે ટેસ્ટ ક્રિકેટ રમનારા બાપૂ નાદકર્ણીએ 86 વર્ષની ઉંમરમાં આ દુનિયાને અલવિદા કહ્યું. તેમના સન્માનમાં ભારતીય ટીમના તમામ ખેલાડી આજે કાળી પટ્ટી બાંધીને મેચ રમી રહ્યા છે. મેચ પહેલા BCCIએ આ વાતની જાહેરાત કરી દીધી હતી કે ખેલાડી આ મેચમાં ટીમ કાળી પટ્ટીની સાથે ઉતરશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Why Indian players wearing black band, IND vs AUS 3rd ODI : काली पट्टी बांधकर मैदान में क्यों उतरे भारतीय खिलाड़ी? जानें वजह

4 એપ્રિલ 1933ના રોજ જન્મેલા નાદકર્ણીએ 1955માં ન્યૂઝીલેન્ડની સામે પ્રથમ ટેસ્ટ દિલ્હીમાં રમી હતી. તેમને 191 પ્રથમ શ્રેણી મેચ રમી, જેમાં 500 વિકેટ લઈ 8,880 રન બનાવ્યા. તેમને ભારત માટે 41 ટેસ્ટમાં 1,414 રન બનાવ્યા અને 88 વિકેટ લીધી. 43 રન પર 6 વિકેટ તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 આ પણ વાંચો: IND vs AUS: ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ લીધી બેટિંગ, ભારતની ટીમ માટે આ સારા સમાચાર

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">