જાણો શા માટે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે કડક શબ્દોમાં કહ્યું કાશ્મીર મુદ્દે આ વાત કહેવી પડી
જમ્મુ કાશ્મીર મુદ્દે ભારત સરકારે ફરી એક કડક રુખ અપનાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે નિવેદન આપતા જણાવ્યું કે, જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. અને કાશ્મીરનો કોઈ પણ મુદ્દો ઈસ્લામિક સંગઠનોના નેજા હેઠળ ક્યારે નહીં આવે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા […]
જમ્મુ કાશ્મીર મુદ્દે ભારત સરકારે ફરી એક કડક રુખ અપનાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે નિવેદન આપતા જણાવ્યું કે, જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. અને કાશ્મીરનો કોઈ પણ મુદ્દો ઈસ્લામિક સંગઠનોના નેજા હેઠળ ક્યારે નહીં આવે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
મહત્વનું છે કે 31 મે ના રોજ સઉદી અરબના મક્કામાં OIC એટલે કે ઓલ-ઈસ્લામિક-સંગઠનની એક બેઠક મળી હતી. જેમાં ઈસ્લામિક સંગઠને જમ્મુ કાશ્મીરને અભિન્ન અંગ ગણાવતો ઉલ્લેખ કર્યો હતો. જે બાદ ભારતે OIC ના ઉલ્લેખને પણ ખારીજ કર્યો હતો.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]