ભારત માતાની જય બોલશે તે જ દેશમાં રહેશે: કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક નિવેદન આપ્યું છે અને તેના લીધે રાજકારણ ગરમાયું છે. હાલમાં દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને વિરોધ અને સમર્થન રેલીઓ થઈ રહી છે. આ અંગે વાત કરતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે શું અમે દેશને ધર્મશાળા બનાવી દઈએ? આ માટે ભારતમાં ભારત માતા કી જય કહેવા માટે જે તૈયાર રહેશે તે જ […]

ભારત માતાની જય બોલશે તે જ દેશમાં રહેશે:  કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન
Follow Us:
| Updated on: Dec 29, 2019 | 8:59 AM

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક નિવેદન આપ્યું છે અને તેના લીધે રાજકારણ ગરમાયું છે. હાલમાં દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને વિરોધ અને સમર્થન રેલીઓ થઈ રહી છે. આ અંગે વાત કરતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે શું અમે દેશને ધર્મશાળા બનાવી દઈએ? આ માટે ભારતમાં ભારત માતા કી જય કહેવા માટે જે તૈયાર રહેશે તે જ આ દેશમાં રહી શકશે. આ નિવેદન ધર્મેન્દ્ર પ્રધાને પૂણેમાં એબીવીપીના 54માં સંમેલનને સંબોધિત કરતા આપ્યું.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   BSP ધારાસભ્યે CAA કાયદાનું સમર્થન કર્યું તો માયાવતીએ પાર્ટીમાંથી હટાવી દીધા

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વધુમાં દેશમાં એનઆરસી અને નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરનારાઓને પણ એક સવાલ કર્યો. જેમાં તેઓએ પૂછ્યું કે શું આ લોકો દેશને ધર્મશાળા બનાવવા માગે છે? શું ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝનું બલિદાન બેકાર જશે? ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝે આઝાદી માટે પોતાનું આખું જીવન કુર્બાન કરી દીધું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તેઓએ વધુમાં ઉમેર્યું કે શું આ લોકોએ આઝાદીની લડાઈ એટલા માટે લડી હતી કે 70 વર્ષ બાદ દેશ આ બાબતે વિચાર કરે કે નાગરિકતા ગણવામાં આવે કે ન આવે? શું આપણે આ દેશને ધર્મશાળા બનાવીશું? આપણે આ મુદા પર અડચણોને સ્વીકાર કરવી જોઈશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">