સૈનિકો માટે જે કામ સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી પણ ન કરી શક્યા, તે કામ રાજસ્થાનના 44 વર્ષીય મુર્તઝા અલીએ કરી બતાવ્યું, 110 કરોડ રૂપિયાનું કરી દીધું દાન

રાજસ્થાનમાં કોટાના મૂળ નિવાસી મુર્તઝા અલીએ જાહેરાત કરી છે કે તેઓ શહીદોના પરિજનો માટે વડાપ્રધાન રાહત કોષમાં 110 કરોડ રૂપિયા આપશે. TV9 Gujarati   Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો […]

સૈનિકો માટે જે કામ સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી પણ ન કરી શક્યા, તે કામ રાજસ્થાનના 44 વર્ષીય મુર્તઝા અલીએ કરી બતાવ્યું, 110 કરોડ રૂપિયાનું કરી દીધું દાન
Follow Us:
| Updated on: Mar 04, 2019 | 8:45 AM

રાજસ્થાનમાં કોટાના મૂળ નિવાસી મુર્તઝા અલીએ જાહેરાત કરી છે કે તેઓ શહીદોના પરિજનો માટે વડાપ્રધાન રાહત કોષમાં 110 કરોડ રૂપિયા આપશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

પુલવામા આતંકી હુમલા બાદ આખા દેશમાંથી લોકો શહીદોના પરિજનોને આર્થિક મદદની સરવાણી વહી રહી છે, પરંતુ મુર્તઝાએ જે રકમ આપવાની જાહેરાત કરી છે, તેટલી રકમ કદાચ કોઈ દાનવીરે જાહેર નથી કરી.

મુર્તઝાએ 110 કરોડ રૂપિયા પીએમ રાહત કોષમાં આપવા માટે ગત 27 ફેબ્રુઆરીએ વડાપ્રધાન કચેરી (PMO)ને એક મેલ કર્યો હતો અને વડાપ્રધાનને મળવાનો સમય માંગ્યો હતો. મુર્તઝા પીએમ નરેન્દ્ર મોદીને મળીને 110 કરોડ રૂપિયાનો ચેક આપવા માંગે છે. પીએમઓએ જવાબી મેલમાં કહ્યું છે કે ટૂંક સમયમાં તેમની પીએમ સાથે મુલાકાત ગોઠવવામાં આવશે.

કોણ છે મુર્તઝા અલી અને કઈ રીતે 110 કરોડ રૂપિયા આપવામાં સક્ષમ છે ?

હાલમાં મુંબઈમાં વૈજ્ઞાનિક તરીકે એક ખાનગી કંપનીમાં કાર્યરત્ 44 વર્ષીય મુર્તઝા અલી કોટાના રહેવાસી છે અને જન્મથી નેત્રહીન છે. તેમનો અભ્યાસ કોટાની કૉમર્સ કૉલેજથી જોડાયેલો છે. તેમણે આ કૉલેજથી ગ્રેજ્યુએશન કર્યુ હતું. તેમનો પારિવારિક કારોબાર ઑટોમોબાઇલનો હતો, પરંતુ પોતે નેત્રહીન હોવાના કારણે આ ધંધામાં નુકસાન થઈ રહ્યુ હતું. એટલે તેમણે મોબાઇલ અને ડિશ ટીવી ક્ષેત્રે કામ શરુ કર્યું. વર્ષ 2010માં કોઈ કામે તેઓ જયપુર આવ્યા. તેઓ એક પેટ્રોલ પંપ પર પેટ્રોલ પૂરાવી રહ્યા હતાં. તે જ દરમિયાન એક વ્યક્તિના મોબાઇલ પર કોઈનો ફોન આવ્યો. તે વ્યક્તિએ ફોન રિસીવ કરતા જ આગ લાગી ગઈ.

આ પણ વાંચો : દેશના કરોડો ‘દેખતા’ લોકો સામે મહાન દૃષ્ટાંત મૂકશે રાજસ્થાનનો આ એક શખ્સ, શહીદોના પરિજનોને આપશે એટલી મોટી રકમ કે આપની આંખો પણ ખુલી જશે !

આ ઘટનાએ નેત્રહીન મુર્તઝાની આંતરિક આંખો ઉઘાડી નાખી. પેટ્રોલ પંપ પર ફોન રિસીવ કરવા દરમિયાન લાગેલી આગનું કારણ જાણવા માટે મુર્તઝાએ અભ્યાસ શરૂ કર્યો. આ અભ્યાસના તારણ તરીકે મુર્તઝાએ ફ્યુઅલ બર્ન રેડિએશન ટેક્નોલૉજી (FBRT)ની શોધ કરી. આ ટેક્નોલૉજી એટલી અદ્ભુત છે કે તેના વડે જીપીએસ, કૅમેરા કે અન્ય કોઈ પણ ઉપકરણની મદદ વગર જ કોઈ પણ વાહનને ટ્રેસ કરી શકાય છે. તેમના આ આવિષ્કારે તેમને મજબૂત આર્થિક બળ આપ્યો. હાલમાં મુર્તઝા અલી મુંબઈમાં એક ખાનગી કંપનીમાં વૈજ્ઞાનિક તરીકે કામ કરી રહ્યા છે. એક કંપની સાથે થયેલા કરારથી મુર્તઝાને સારી એવી રકમ મળી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">