જાણો કોણ છે અજય રાય જેમને કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે વારાણસી બેઠક પરથી ટિકીટ આપી છે!

કોંગ્રેસે અટકળોનો અંત લાવી દીધો છે અને ફરીથી પ્રિયંકા ગાંધી વાડ્રાની વારાણસીથી ચૂંટણી લડવાની ચર્ચાઓ પર પાણી ફેરવીને અજય રાયને વારાણસી બેઠક પરથી ટિકીટ આપી છે.  છેલ્લાં એક મહિનાથી કોંગ્રેસમાં ચર્ચાઈ રહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી વારાણસી બેઠક પરથી પ્રિયંકા ગાંધી વાડ્રાને ટિકીટ આપી શકે છે. આ તમામ અટકળોનો અંત લાવીને કોંગ્રેસ પાર્ટીએ અજય રાયને […]

જાણો કોણ છે અજય રાય જેમને કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે વારાણસી બેઠક પરથી ટિકીટ આપી છે!
Follow Us:
| Updated on: Apr 25, 2019 | 10:55 AM

કોંગ્રેસે અટકળોનો અંત લાવી દીધો છે અને ફરીથી પ્રિયંકા ગાંધી વાડ્રાની વારાણસીથી ચૂંટણી લડવાની ચર્ચાઓ પર પાણી ફેરવીને અજય રાયને વારાણસી બેઠક પરથી ટિકીટ આપી છે. 

છેલ્લાં એક મહિનાથી કોંગ્રેસમાં ચર્ચાઈ રહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી વારાણસી બેઠક પરથી પ્રિયંકા ગાંધી વાડ્રાને ટિકીટ આપી શકે છે. આ તમામ અટકળોનો અંત લાવીને કોંગ્રેસ પાર્ટીએ અજય રાયને પોતાના ઉમેદવાર વારાણસીથી બનાવ્યા છે જે હવે નરેન્દ્ર મોદીને ટક્કર આપશે.

કોણ છે અજય રાય?

વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે અજય રાયને જ મોદીની સામે વારાણસી બેઠક પરથી ટિકીટ આપી હતી. અજય રાય તે સમયે 75,614 વોટ મેળવીને ત્રીજા નંબર પર રહ્યાં હતા જ્યારે વડાપ્રધાન મોદીને પ્રથમ સ્થાને વિજેતા તરીકે 5,81,022 વોટ મળ્યાં હતા તો બીજા સ્થાને અરવિંદ કેજરીવાલને 2,09,238 વોટ મળ્યા હતા.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

અજય રાય 5 વખત ધારાસભ્ય રહી ચૂકયાં છે. તે પહેલાં તો ભાજપમાં જ હતા પણ 2009માં વારાણસીમાં તેમની જગ્યાએ મુરલી મનોહર જોશીને ટિકીટ આપવામાં આવી જેના લીધે તેમણે ભાજપ પાર્ટી છોડી દીધી હતી. બાદમાં અજય ભાજપ પાર્ટીને અલવિદા કહીને સમાજવાદી પાર્ટી સાથે જોડાઈ ગયા હતા. તેમાં પણ તે ત્રીજા નંબરે રહ્યાં હતા. તે પછી અજય રાયે સમાજવાદી પાર્ટીને પણ છોડી દીધી અને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા. ધારાસભ્ચ બન્યા બાદ તેઓ કોંગ્રેસ પાર્ટીની સાથે જોડાઈ ગયા હતા.

અજય રાય ઉત્તર પ્રદેશના બાહુબલી નેતા છે અને તેમની પર ઘણાંબધાં અપરાધના મામલાઓ પણ છે. જેના લીધે ભાજપે કેટલીક વખત તેના પર નિશાન પણ તાક્યું છે. આમ અજય રાય પર કોંગ્રેસ હાઈકમાન્ડે  ફરીથી પોતાના ભરોસો દાખવ્યો છે અને પ્રિયંકાની જગ્યાએ અજય રાયને જ ટિકીટ આપી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">