દેશમાં આતંકવાદને ખત્મ કરવા માટે ગૃહ મંત્રી અમિત શાહનો શું છે નવો પ્લાન?

દેશમાં આતંકવાદને ખત્મ કરવા માટે સરકારે મોટી તૈયારી કરી છે. તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એક ટેરર મોનિટરિંગ ગ્રુપ (TMG)ની રચના કરી છે. જમ્મૂ-કાશ્મીર CIDના એડિશનલ DGPની તેના ચેરમેન તરીકે નિમંણુક કરવામાં આવી છે. ટેરર મોનિટરિંગ ગ્રુપમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશ, સેન્ટ્રલ બ્યૂરો ઓફ ડાયરેક્ટ ટેક્સ, ED,IB, નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સી અને સેન્ટ્રલ બોર્ડ […]

દેશમાં આતંકવાદને ખત્મ કરવા માટે ગૃહ મંત્રી અમિત શાહનો શું છે નવો પ્લાન?
Follow Us:
| Updated on: Jun 16, 2019 | 5:08 AM

દેશમાં આતંકવાદને ખત્મ કરવા માટે સરકારે મોટી તૈયારી કરી છે. તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એક ટેરર મોનિટરિંગ ગ્રુપ (TMG)ની રચના કરી છે. જમ્મૂ-કાશ્મીર CIDના એડિશનલ DGPની તેના ચેરમેન તરીકે નિમંણુક કરવામાં આવી છે.

ટેરર મોનિટરિંગ ગ્રુપમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશ, સેન્ટ્રલ બ્યૂરો ઓફ ડાયરેક્ટ ટેક્સ, ED,IB, નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સી અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સના સભ્યો પણ રહેશે.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ટેરર મોનિટરિંગ ગ્રુપને ઘાટીમાં સક્રિય રહેવા માટે કહેવમાં આવ્યું છે. દેશની અન્ય એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની જાણકારી પણ આ ટીમને આપવામાં આવશે. તેનાથી ટેરર ફંડિંગ કરનારાઓને મોટો ઝટકો લાગી શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગના ગવર્નિગ કાઉન્સીલની 5મી બેઠક થઈ હતી. તેમાં દેશની સુરક્ષા અને આતંકી ગતિવિધીઓ પર ચર્ચાઓ થઈ. તે દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતને 2024 સુધી 5 હજાર અરબ ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય પડકારરૂપ છે પણ જો રાજ્યોના સંયૂક્ત પ્રયત્નોથી તેને મેળવી શકાય છે. લોકોની આવક અને રોજગારની તકો વધારવા માટે નિકાસ ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા છે.

આ પણ વાંચો: ‘વાયુ’ વાવાઝોડું પાછું ફરે તેવી શક્યતા, કચ્છમાં પડી શકે ભારે વરસાદ, જુઓ VIDEO

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">