શું કારણ છે કે…કાલુપુર રેલવે સ્ટેશન પર આ જગ્યાએ મુસાફરો લપસીને પડે છે અને ઈજાગ્રસ્ત થાય છે

કાલુપુર રેલવે સ્ટેશન પર દરરોજ હજારોની સંખ્યામાં લોકો મુસાફરી કરતા હોય છે. અને તેમાં પણ તહેવારના સમયે મુસાફરોની સંખ્યામાં વધારો થતો હોય છે. અને આ સમયે કેટલીક ઘટનાઓ પણ બનતી હોય છે. કાલુપુર રેલવે સ્ટેશન ટિકિટ બારી પાસેના એક્સેલરેટર ઉતરતા સીડીના ભાગ પાસેનો ઢાળ વાળી જગ્યા મુસાફરો માટે મુસીબતનું કારણ બની છે. કેમ કે, મુસાફરોને ખ્યાલ […]

શું કારણ છે કે...કાલુપુર રેલવે સ્ટેશન પર આ જગ્યાએ મુસાફરો લપસીને પડે છે અને ઈજાગ્રસ્ત થાય છે
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Oct 14, 2019 | 5:39 PM

કાલુપુર રેલવે સ્ટેશન પર દરરોજ હજારોની સંખ્યામાં લોકો મુસાફરી કરતા હોય છે. અને તેમાં પણ તહેવારના સમયે મુસાફરોની સંખ્યામાં વધારો થતો હોય છે. અને આ સમયે કેટલીક ઘટનાઓ પણ બનતી હોય છે. કાલુપુર રેલવે સ્ટેશન ટિકિટ બારી પાસેના એક્સેલરેટર ઉતરતા સીડીના ભાગ પાસેનો ઢાળ વાળી જગ્યા મુસાફરો માટે મુસીબતનું કારણ બની છે. કેમ કે, મુસાફરોને ખ્યાલ નથી રહેતો કે તે ભાગ ઢાળવાળો છે. અને જેઓ મુસાફર એક્સેલરેટર ઉતરે છે કે તરત લપસીને નીચે પડે છે. એક દિવસમાં આવા એક નહિ પણ અનેક કિસ્સા બને છે. જેમાં કેટલાકને ઇજા પણ પહોંચતી હોય છે.

આ પણ વાંચોઃ ટેકાના ભાવે મગફળી ખરીદીની નોંધણીમાં બોગસ રજિસ્ટ્રેશન થયું હોવાનું સામે આવ્યું

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

રેલવે મુસાફરો અને કર્મીઓ પણ આ બાબતે પરેશાન છે. તમામ લોકોએ એક માગ કરી છે કે, એક્સેલરેટર ઉતરતા ઢાળવાળો ભાગ પણ સીડી જેવો બનાવવામાં આવે. જેથી લોકો તે સ્થળે લપસીને પડે નહીં અને કોઈને ઇજા પહોંચે નહિ. મુસાફરોની માગ છે કે, રેલવે આ નવીનીકરણ સાથે આ કામગીરી કરવામાં આવે. જેથી મુસાફરોને મુશ્કેલી દૂર થઈ શકે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">