વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલું ‘મિશન શક્તિ’ છે શું ? જેને સમગ્ર દેશની ધડકન વધારી દીધી

લોકસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર દેશને સંબોધન કરવા અંગે માહિતી આપી હતી જેના પછી મોદીએ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, ભારત દુનિયાની ચોથી સૌથી મહાશક્તિ બની ગયું છે. આ પહેલા અમેરિકા, રશિયા અને ચીન જ આવા કારનામા કરી શકતા હતા. આ પણ વાંચો : વડાપ્રધાન મોદીના નિવેદન દરમિયાન શેર બજારમાં થઈ મોટી […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલું 'મિશન શક્તિ' છે શું ? જેને સમગ્ર દેશની ધડકન વધારી દીધી
Follow Us:
| Updated on: Mar 27, 2019 | 8:09 AM

લોકસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર દેશને સંબોધન કરવા અંગે માહિતી આપી હતી જેના પછી મોદીએ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, ભારત દુનિયાની ચોથી સૌથી મહાશક્તિ બની ગયું છે. આ પહેલા અમેરિકા, રશિયા અને ચીન જ આવા કારનામા કરી શકતા હતા.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીના નિવેદન દરમિયાન શેર બજારમાં થઈ મોટી ચહલ પહલ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

વડાપ્રધાન મોદીએ દેશને સંબોધન કરતાં જણાવ્યું કે, આ મિશન અંતર્ગત LEO એટલે કે લો અર્થ ઓરબિટમાં હયાત સેટેલાઇટને તોડી પાડવામાં આવ્યો હતો. ભારત તરફથી કરવામાં આવેલું આ મિશન સફળ રહ્યું હતું. આ મિશનને સફળતાપૂર્વક પાર પાડવા માટે મોદીએ પોતાના સંબોધનમાં DRDOની પ્રશંસા કરી હતી.

શું હોય છે A-LEO?

LEO ધરતીની સૌથી નજીકની કક્ષા હોય છે. આ ધરતીથી ફક્ત 2000 કિલોમીટર ઉપર હોય છે. આ કક્ષામાં જે સેટેલાઇટ્સ સ્થાપિત કરવામાં આવે છે તેનો ઉપયોગ ખાસ કરીને કોમ્યુનિકેશન વગેરે માટે કરવામાં આવે છે.

શું છે એન્ટી સેટેલાઇટ મિસાઈલ?

એન્ટી સેટેલાઇટ વેપન એક એવી મિસાઇલ હોય છે જેના દ્વારા અંતરિક્ષમાં ફરતા સેટેલાઇટને નિશાન બનાવવામાં આવે છે. અત્યાર સુધી બહું ઓછા દેશો પાસે આ ટેક્નોલોજી હતી. મોદીએ જણાવ્યું કે આ મિશન સાથે જ ભારત હવે આ ટેક્નોલોજીમાં મહારથ હાંસલ કરનાર દુનિયાનો ચૌથી દેશ બની ગયો છે.

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાષ્ટ્ર માટે મહત્વપૂર્ણ સંદેશ, ભારતે અંતરિક્ષમાં ભર્યું મહત્વપૂર્ણ પગલું

શું હોય છે ASAT મિસાઇલ?

ASAT મિસાઇલનો ઉપયોગ અંતરિક્ષમાં સેટેલાઇટ્સને તોડી પાડવા માટે કરવામાં આવે છે. આ એક ખતરનાક હથિયાર છે. આનો ઉપયોગ યુદ્ધ દરમિયાન દુશ્મન દેશોના સેટેલાઇટને નિશાન બનાવવા માટે પણ કરવામાં આવી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">