પુલવામા આતંકી હુમલા વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું કરી રહ્યા હતાં ? જાણો કૉંગ્રેસના એક-એક આરોપનો જવાબ આપતી હકીકત

કૉંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પુલવામા આતંકી હુમલા સમયે મોજ-મસ્તી કરવાનો આરોપ લગાવ્યો છે, પરંતુ હકીકત શું છે ? TV9 Gujarati   Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ […]

પુલવામા આતંકી હુમલા વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું કરી રહ્યા હતાં ? જાણો કૉંગ્રેસના એક-એક આરોપનો જવાબ આપતી હકીકત
Follow Us:
| Updated on: Feb 22, 2019 | 4:34 AM

કૉંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પુલવામા આતંકી હુમલા સમયે મોજ-મસ્તી કરવાનો આરોપ લગાવ્યો છે, પરંતુ હકીકત શું છે ?

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

એક સરકારી અધિકારીનું કહેવું છે કે પુલવામા આતંકી હુમલાની માહિતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 25 મિનિટ વિલંબથી મળી હતી અને તેના માટે તેમણે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં, મોદીએ આ હુમલા બાદ પોતાની રેલી પણ રદ કરી દીધી હતી.

સરકારના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, ‘જે સમયે પુલવામા આતંકી હુમલાના સમાચાર આવ્યા, તે સમયે તેઓ (પીએમ) સાંજે લગભગ 4 વાગ્યે કૉર્બેટથી રુદ્રપુર જવાના માર્ગે હતા. આ ઘટનાની માહિતી તેમને 25 મિનિટ પછી મળી કે જેનાથી તેઓ નારાજ થયા હતાં. તેમણે એનએસએ અજિત ડોવાલ સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી. સાંજે 4 વાગ્યાથી 4.45 વાગ્યા સુધી મોદીએ પરિસ્થિતિની સમીક્ષા માટે અનેક બેઠકો કરી.’ ડોવાલે સલામતી એજન્સીઓ પાસે સ્પષ્ટીકરણ માંગ્યું છે કે વડાપ્રધાનને માહિતી આપવામાં મોડું કેમ થયું ?

અધિકારીએ જણાવ્યું કે ત્યાર બાદ મોદીએ એનએસએ, ગ-હ મંત્રી અને જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સાથે વાત કરી.

અધિકારીએ જણાવ્યું કે ત્યાર બાદ પણ પીએમ મોદી સંપૂર્ણ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા હતાં. એટલા માટે જ તેમણે રુદ્રપુરની રેલીમાં જવા માટે મોડુ થઈ રહ્યુ હતું. ત્યાર બાદ રેલીમાં ભારે ભીડ હોવા છતાં પીએમ નરેન્દ્ર મોદીએ રેલીમાં ન જવાનો નિર્ણય કર્યો અને રેલીમાં જવાનો કાર્યક્રમ રદ કર્યો. અધિકારીએ જણાવ્યું, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાર બાદ 5.15 વાગ્યે ફોનના માધ્યમથી રેલીને સંબોધિત કરી અને 5-7 મિનિટમાં જ પોતાની વાત આટોપી લીધી.’

ત્યાર બાદ મોદી સડક માર્ગથી બરેલી માટે નિકળ્યા કે જ્યાંથી તેમણે સીધી દિલ્હીની ફ્લાઇટ પકડી. સરકારી અધિકારીએ જણાવ્યું, ‘લગભગ એક કલાક બાદ પરિસ્થિતિની ફરીથી સમીક્ષા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. તેથી પીએમ રામનગરના રેસ્ટ હાઉસમાં રોકાયા અને પુલવામામાં સ્થિતિની માહિતી મેળવી તથા જરૂરી નિર્દેશો આપ્યા. બીજી રિવ્યૂ મીટિંગ પીએમ બરેલી માટે રવાના થયા અને દિલ્હીની ફ્લાઇટ પકડી રાત્રે જ દિલ્હી પહોંચી ગયાં.’

નોંધનીય છે કે કૉંગ્રેસે ગઈકાલે આરોપ લગાવ્યો હતો કે મોદી પુલવામા આતંકી હુમલાના દિવસે ઉત્તરાખંડમાં મોજ-મસ્તી, ચા-નાશ્તો અને સૈર-સપાટો કરી રહ્યા હતાં.

[yop_poll id=1680]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">