અયોધ્યા વિવાદ: પુનર્વિચાર અરજી કોર્ટે ફગાવી, હવે બચ્યો છે આ એકમાત્ર વિકલ્પ

અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે જે ચૂકાદો આપ્યો તેના વિરોધમાં કુલ 18 પુનર્વિચાર અરજીઓ દાખલ કરવામાં આવી હતી. 12 ડિસેમ્બરના રોજ સુનાવણીમાં કોર્ટે આ તમામ અરજીઓેને ફગાવી દીધી છે. કોર્ટે પોતાનો ચૂકાદો અનામત રાખ્યો છે. તો હવે શું થઈ શકે? પુનર્વિચાર અરજી પછી મુસ્લિમ પક્ષ કોઈ અરજી કરી શકે ખરી? Web Stories View more ઉનાળામાં […]

અયોધ્યા વિવાદ: પુનર્વિચાર અરજી કોર્ટે ફગાવી, હવે બચ્યો છે આ એકમાત્ર વિકલ્પ
Follow Us:
| Updated on: Dec 12, 2019 | 2:57 PM

અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે જે ચૂકાદો આપ્યો તેના વિરોધમાં કુલ 18 પુનર્વિચાર અરજીઓ દાખલ કરવામાં આવી હતી. 12 ડિસેમ્બરના રોજ સુનાવણીમાં કોર્ટે આ તમામ અરજીઓેને ફગાવી દીધી છે. કોર્ટે પોતાનો ચૂકાદો અનામત રાખ્યો છે. તો હવે શું થઈ શકે? પુનર્વિચાર અરજી પછી મુસ્લિમ પક્ષ કોઈ અરજી કરી શકે ખરી?

ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ayodhya-verdict-supreme-court-muslim-party-review-petition-muslim-personal-law-board

આ પણ વાંચો :   અમદાવાદમાં પાણીની વધુ એક જર્જરિત ટાંકી ધરાશાયી, તંત્ર દ્વારા ટાંકી પાડવાની કામગીરી કરાઈ હતી

આ પ્રશ્નનો જવાબ છે હા. કારણ કે સંવિધાનિક પ્રક્રિયામાં પુનર્વિચાર અરજી પછી પણ કોઈપણ પક્ષ કોર્ટનો દરવાજો ખખડાવી શકે છે. પુનર્વિચાર બાદ અંતિમ વિકલ્પ છે ક્યૂરેટિવ પિટીશન. જેની સુનાવણી પણ ખંડપીઠ દ્વારા જ કરવામાં આવતી હોય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ક્યૂરેટિવ પીટિશનમાં કેવી રીતે થાય છે સુનાવણી? 

જો કે ક્યૂરેટિવ પીટિશન પુનર્વિચાર અરજીથી થોડો અલગ વિકલ્પ માનવામાં આવે છે. આ ક્યૂરેટિવ પીટિશનમાં ચુકાદા કરતાં એ બાબતની ચર્ચા કરવામાં આવે છે ત્યાં પક્ષકારને લાગતું હોય કે ચુક થઈ છે. ક્યુરેટિવ પીટિશન પર પણ બેંચ જ સુનાવણી કરે છે. આ અંતિમ વિકલ્પ ગણાય છે અને તે બાદ કોઈ જ અરજી કરી શકાતી નથી. ક્યૂરેટિવ પીટિશનનો નિર્ણય અંતિમ અને સર્વમાન્ય ગણવામાં આવે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
g clip-path="url(#clip0_868_265)">