સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 137.66 મીટરે પહોંચી, રિવર બેડ પાવરના 6 યુનિટ સતત ચાલું કરાયા

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 137.66 મીટરે પહોંચી છે. ડેમ સંપૂર્ણપણે ભરાવવા માટે 1.02 મીટર દૂર છે. સરદાર સરોવરમાં 86246 ક્યુસેક પાણીની આવક થઈ છે. રિવર બેડ પાવરના 6 યુનિટ સતત ચાલું કરવામાં આવ્યાં હતા. 41990 ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાઈ રહ્યું છે જ્યારે મુખ્ય કેનાલ 13 હજાર ક્યુસેક પાણી છોડાયું. ડેમમાં પાણીનો જીવંત […]

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 137.66 મીટરે પહોંચી, રિવર બેડ પાવરના 6 યુનિટ સતત ચાલું કરાયા
Follow Us:
| Updated on: Sep 13, 2020 | 10:19 AM

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 137.66 મીટરે પહોંચી છે. ડેમ સંપૂર્ણપણે ભરાવવા માટે 1.02 મીટર દૂર છે. સરદાર સરોવરમાં 86246 ક્યુસેક પાણીની આવક થઈ છે. રિવર બેડ પાવરના 6 યુનિટ સતત ચાલું કરવામાં આવ્યાં હતા. 41990 ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાઈ રહ્યું છે જ્યારે મુખ્ય કેનાલ 13 હજાર ક્યુસેક પાણી છોડાયું. ડેમમાં પાણીનો જીવંત જથ્થો 5435.60 મિલીયન ક્યુબીક મીટર થયો છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">