NOTA લોકશાહીનું હથિયાર કે માત્ર ‘None of the Above’? શું તમે NOTA અંગે આ માહિતી જાણો છો ?

2019ની લોકસભાની ચૂંટણીમાં ભલે નેતાઓ પોતાનો તમામ પાવરનો ઉપયોગ કરી લે પરંતુ એક વોટ કદાચ તમામ નેતાઓની મુશ્કેલી વધારી શકે છે અને તે છે ‘NOTA’ એટલે કે ‘નન ઓફ ધ અબવ’ એટલે કે ઉપર માંથી કોઈ જ નહીં. 2014ની લોકસભાની ચૂંટણીમાં 83.41 કરોડ મતદાર હતા, જેમાંથી 55.38 કરોડ એટલે કે 66.4 ટકા લોકોએ મતદાન કર્યું […]

NOTA લોકશાહીનું હથિયાર કે માત્ર 'None of the Above'? શું તમે NOTA અંગે આ માહિતી જાણો છો ?
Follow Us:
| Updated on: Mar 25, 2019 | 3:09 AM

2019ની લોકસભાની ચૂંટણીમાં ભલે નેતાઓ પોતાનો તમામ પાવરનો ઉપયોગ કરી લે પરંતુ એક વોટ કદાચ તમામ નેતાઓની મુશ્કેલી વધારી શકે છે અને તે છે ‘NOTA’ એટલે કે ‘નન ઓફ ધ અબવ’ એટલે કે ઉપર માંથી કોઈ જ નહીં. 2014ની લોકસભાની ચૂંટણીમાં 83.41 કરોડ મતદાર હતા, જેમાંથી 55.38 કરોડ એટલે કે 66.4 ટકા લોકોએ મતદાન કર્યું હતું.

જેમાંથી 60 લાખ લોકોએ નોટામાં વોટ કર્યો હતો. એટલે કે કુલ વોટમાંથી 1.1 ટકા લોકોએ NOTA માં મળ્યા હતા. જેમાં સૌથી વધુ વોટ તમિલનાડુના નીલગિરી બેઠક પરથી 46,559 નોટામાં પળ્યા હતા જ્યારે લક્ષદ્વીપ બેઠક પર માત્ર 123 વોટ નોટામાં રહ્યા હતા.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ખાસ વાત એ રહી કે, 2014માં જે 10 બેઠકો પર સૌથી વધુ NOTA માં વોટ થયા તેમાંથી 9 બેઠકો તો આદિવાસી સમાજનો પ્રભાવ વધુ જોવા મળ્યો છે. જેમાં પણ 7 બેઠકો તો એવી હતી જ્યાં 50 ટકાથી વધુ વસ્તી આદિવાસી લોકોની હતી.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ લોકોને મતદાન કરવા માટે કરી અપીલ, #VoteKar અને પોલિંગ બૂથ પર ‘ટોટલ ધમાલ’ કરો

આ ઉપરાંત 543 માંથી 44 બેઠકો તો એવી પણ હતી જ્યાં NOTA ત્રીજા સ્થાન પર રહ્યું છે. તો 77 બેઠકો પર ચોથાં અને 172 બેઠકો પર પાંચમાં સ્થાન પર નોટામાં વોટ પડ્યા છે. જે આગામી લોકસભામાં વધુ પ્રમાણમાં જોવા મળી શકે છે. એટલું જ નહીં રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં પણ NOTAનું ચલણ વિશેષ જોવા મળી રહ્યું છે.

શું છે નોટાની અસર

જો કે નોટાનો વિશેષ ફાયદો નથી થઈ રહ્યો. કેમકે નોટાના મતોને રદ્દ ગણવામાં આવે છે. જેનાથી પરિણામ પર કોઈ જ અસર જોવા મળતી નથી. ઉદાહરણ સ્વરૂપ જો કોઇ ચૂંટણીમાં એક ઉમેદવારને 40 અને બીજાને 30 મત મળે અને સૌથી વધુ મત નોટામાં થાય તો તે સ્થિતિમાં નોટા પછી સૌથી વધુ મત મેળવનાર ઉમેદવારને વિજય જાહેર કરવામાં આવે છે. જેના કારણે નોટાના વોટ બિનજરૂરી પુરવાર થાય છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">