વિટામીન Dની ખામીથી થઈ શકે છે ઘણાં રોગો, બચવા માટે સામેલ કરો આહારમાં આ વસ્તુઓ

આપણા શરીરમાં વિવિધ વિટામીનની જરુર પડે છે અને તેમાં ખાસ કરીને જો વિટામીન Dની ઉણપ હોય તો ઘણાંબઘાં રોગોના સામનો કરવો પડી શકે છે.   Web Stories View more કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ […]

વિટામીન Dની ખામીથી થઈ શકે છે ઘણાં રોગો, બચવા માટે સામેલ કરો આહારમાં આ વસ્તુઓ
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:51 PM

આપણા શરીરમાં વિવિધ વિટામીનની જરુર પડે છે અને તેમાં ખાસ કરીને જો વિટામીન Dની ઉણપ હોય તો ઘણાંબઘાં રોગોના સામનો કરવો પડી શકે છે.

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

ખાસ કરીને ઉનાળામાં શરીરમાં પાણીની ઉણપ, સૂર્ય પ્રકાશ અને કેલ્શિયમ વધારે માત્રામાં ન મળવાથી વિટામીન Dની ખામી સર્જાઈ શકે છે. વિટામીન Dની ઉણપના લીધે જલદી થાક લાગે અને આખું શરીર પણ થાકી જાય છે, પગના ઘૂંટણમાં દુખાવો રહે છે, પગમાં સોજો આવી જવો વગેરે સમસ્યાઓ થઈ શકે છે.

જ્યારે તબીબી રિપોર્ટસ કરાવવામાં આવે ત્યારે વિટામીન Dની ઉણપ સામે આવે છે. ખાસ કરીને વિટામીન Dની ઉણપથી મહિલાઓમાં ઑસ્ટિયોપોરોસિસ, ડાયાબિટીસ જેવી બિમારીઓનો ખતરો વધી શકે છે. જેમાં બ્લડ પ્રેશર હાઈ થઈ જવાનું, વધારે થાક લાગવો, હાડકાઓમાં દૂખાવો, માંસપેશીઓનું કમજોર પડી જવું, તણાવમાં વધારો, વાળનું ઉતરવું, ટૂંકા ગાળામાં વધારે વખત શરીરમાં ઈન્ફેક્શન થઈ જવું વગેરે વિટામીન ડીની ઉણપના લક્ષણો છે.

આ પણ વાંચો:  આધારકાર્ડનો ફોટો નથી પસંદ તો આ રીતે બદલી શકો છો, જાણો આખી પ્રક્રિયા

આજે ઘરમાં રિફાઈન્ડ તેલ વાપરવામાં આવે છે અને તેના લીધે વિટામીન Dની ઉણપ સર્જાઈ રહી છે. રિફાઈન્ડ તેલમાં ટ્રાંસ ફેટ હોય છે જે શરીરમાં કોલસ્ટ્રોલના ઘટકો બનવાની માત્રાને ઘટાડી દે છે અને તેના લીધે વિટામીન D શરીરમાં બની શકતું નથી.

શું ખાવું જોઈએ જેનાથી વિટામીન Dની ઉણપ ના થાય?

રોજિંદી ખાણીપીણીમાં ખાસ કરીને જો કઠોળના અનાજ, પનીર, દૂધ અને સંતરાનો જ્યૂસ સામેલ કરવામાં આવે તો વિટામીન Dની ઉણપ થતી નથી. જો માંસાહારનું સેવન કરતાં હોય તો તે લોકો પોતાના ખોરાકમાં માછલી લઈ શકે જેના લીધે પણ વિટામીન Dની ઉણપ થતી નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">