ખંડણીનો કેસ: વિશાલ ગોસ્વામીના વધુ 2 દિવસના રિમાન્ડ ગ્રાહ રાખતી કોર્ટ

સાબરમતી જેલમાં ચાલતા ખંડણીના રેકેટ નો પર્દાફાશ કરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વિશાલ ગોસ્વામી તથા તેની ગેંગના સાગરિતો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ પ્રથમ ગુનો નોંધ્યો હતો. સૌ પ્રથમ ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.  ત્યારબાદ વિશાલ ગોસ્વામી તથા તેના અન્ય બે સાગરીતોની સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી કોર્ટમાં રજુ કર્યા હતા.  કોર્ટે ત્રણેય આરોપીઓને સાત […]

ખંડણીનો કેસ: વિશાલ ગોસ્વામીના વધુ 2 દિવસના રિમાન્ડ ગ્રાહ રાખતી કોર્ટ
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Jan 27, 2020 | 6:28 PM
સાબરમતી જેલમાં ચાલતા ખંડણીના રેકેટ નો પર્દાફાશ કરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વિશાલ ગોસ્વામી તથા તેની ગેંગના સાગરિતો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ પ્રથમ ગુનો નોંધ્યો હતો. સૌ પ્રથમ ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.  ત્યારબાદ વિશાલ ગોસ્વામી તથા તેના અન્ય બે સાગરીતોની સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી કોર્ટમાં રજુ કર્યા હતા.  કોર્ટે ત્રણેય આરોપીઓને સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વિશાલ ગોસ્વામી, અજય ગોસ્વામી તથા રીન્કુ ગોસ્વામીના રિમાન્ડ આજે પૂર્ણ થતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે આ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વિશાલ ગોસ્વામીના દસ દિવસના રિમાન્ડની માંગ કરી હતી.  કોર્ટ દ્વારા વિશાલના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.  જ્યારે અન્ય બે આરોપીઓ અજય અને રીન્કુના રિમાન્ડ માગવામાં નહીં આવતા તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા માટેનો હુકમ કરવામાં આવ્યો હોવાનું સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આરોપીઓના વકીલ એડવોકેટ  સલીમ હકીમ એ જણાવ્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચ પાસે રિમાન્ડ માટેના કોઈ ખાસ કારણો હતા નહીં.  એ જ જુના કારણો હતા જેથી કોર્ટે દ્વારા રિમાન્ડ આપવામાં આવ્યા નહોતા.  ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સૌપ્રથમ જે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.  તેમાં બિજેન્દ્ર લાલો ગોસ્વામીએ કોર્ટને ફરિયાદ કરી હતી કે તેને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા માર મારવામાં આવ્યો છે. કોર્ટે વિજેન્દ્રને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.  આ અંગે આજે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિજેન્દ્રનો મેડિકલ રિપોર્ટ કોર્ટને આપવામાં આવ્યો હોવાનું સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">