વીરપુર જલિયાણ ધામના અન્નક્ષેત્ર ભકતો માટે ખુલ્યા, લોકડાઉનનાં 239 દિવસ બાદ આજથી અન્નક્ષેત્ર શરૂ થતા જલારામ બાપાનાં ભક્તોમાં આનંદ
રાજકોટનાં જેતપુર ખાતે આવેલા વીરપુર જલિયાણ ધામના અન્નક્ષેત્ર ભકતો માટે ખુલ્યા છે. કોરોનાનાં કારણે જલારામ મંદિરના અન્નક્ષેત્ર બંધ હતા. લોકડાઉન બાદ 239 દિવસ બાદ આજથી અન્નક્ષેત્ર શરૂ થતા જલારામ બાપાનાં ભક્તોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે […]
રાજકોટનાં જેતપુર ખાતે આવેલા વીરપુર જલિયાણ ધામના અન્નક્ષેત્ર ભકતો માટે ખુલ્યા છે. કોરોનાનાં કારણે જલારામ મંદિરના અન્નક્ષેત્ર બંધ હતા. લોકડાઉન બાદ 239 દિવસ બાદ આજથી અન્નક્ષેત્ર શરૂ થતા જલારામ બાપાનાં ભક્તોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો