વિરપુર જલારામ મંદિર આજથી ફરી દર્શન માટે બંધ, કોરોનાને લઈ મંદિર બંધ રાખવાનો કરાયો નિર્ણય
વિરપુર જલારામ મંદિર આજથી ફરી દર્શન માટે બંધ કરવામાં આવ્યું છે. કોરોનાને લઇ મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. 239 દિવસ બાદ શરૂ થયેલ અન્નક્ષેત્ર પણ ફરી બંધ કરવામાં આવ્યું છે અને ભક્તોને ઘરે રહીને દર્શન-પ્રાર્થના કરવા ગાદી પતિ રઘુરામ બાપાએ અપિલ કરી છે. આ પણ વાંચો: અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીના મૃતદેહનું કરાયું પોસ્ટમોર્ટમ, પરીક્ષણ, […]
વિરપુર જલારામ મંદિર આજથી ફરી દર્શન માટે બંધ કરવામાં આવ્યું છે. કોરોનાને લઇ મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. 239 દિવસ બાદ શરૂ થયેલ અન્નક્ષેત્ર પણ ફરી બંધ કરવામાં આવ્યું છે અને ભક્તોને ઘરે રહીને દર્શન-પ્રાર્થના કરવા ગાદી પતિ રઘુરામ બાપાએ અપિલ કરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો