વાયરલ ફિવરમાં કામ લાગશે આ 5 રામબાણ ઘરેલુ ઉપાય, વાંચો આ લેખ

બદલાતા મોસમમાં વાઈરલ ફિવરનો ભય વધારે રહે છે પણ અમે તમને બતાવીએ કે તેનાથી બચવા માટે 5 રામબાણ ઘરેલૂ નુસખા કયા છે ? તે પહેલા જાણી લઈએ વાયરલ ફીવરના લક્ષણો. વાયરલ ફીવર થવા પર ગળામાં દુખાવો, માથાનો દુખાવો, સાંધાનો દુખાવો, આંખો લાલ થવી, માથું ખુબ ગરમ થવું, ખાંસી, થાક, ઉલટી અને ઝાડા જેવા લક્ષણો જોવા […]

વાયરલ ફિવરમાં કામ લાગશે આ 5 રામબાણ ઘરેલુ ઉપાય, વાંચો આ લેખ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 30, 2020 | 4:58 PM

બદલાતા મોસમમાં વાઈરલ ફિવરનો ભય વધારે રહે છે પણ અમે તમને બતાવીએ કે તેનાથી બચવા માટે 5 રામબાણ ઘરેલૂ નુસખા કયા છે ? તે પહેલા જાણી લઈએ વાયરલ ફીવરના લક્ષણો. વાયરલ ફીવર થવા પર ગળામાં દુખાવો, માથાનો દુખાવો, સાંધાનો દુખાવો, આંખો લાલ થવી, માથું ખુબ ગરમ થવું, ખાંસી, થાક, ઉલટી અને ઝાડા જેવા લક્ષણો જોવા મળે છે. વાયરલ ફિવરના નામથી જ સમજી શકાય છે કે તે એક વ્યક્તિથી બીજા વ્યક્તિને પણ થઈ શકે છે. આવો જાણીએ તેનાથી બચવાના ઘરેલુ નુસખા

Viral fever ma kam lagse aa 5 ram ban garelu upay vancho aa lekh

હળદર અને સૂંઠનો પાઉડર

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

સૂંઠ એટલે કે આદુનો પાવડર અને આદુમાં હોય છે ફિવરને સારો કરવાનો ગુણ. જેના માટે એક ચમચી કાળી મરીના ચૂર્ણમાં, એક નાની ચમચી હળદર, એક ચમચી સુંઠનું ચુર્ણ અને થોડી ખાંડ ભેળવો. હવે તેને એક કપ પાણીમાં નાખીને ગરમ કરો. પછી તેને ઠંડુ કરીને પીવો. તેનાથી વાયરલ ફીવરને દૂર કરવામાં મદદ મળશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તુલસીનો ઉપયોગ કરો

તુલસીમાં એન્ટીબાયોટિક હોય છે. જેનાથી શરીરના અંદરના વાયરસનો નાશ થાય છે. જેથી એક ચમચી લવિંગના ચૂર્ણમાં, તુલસીના તાજા પાંદડા મિક્સ કરો. હવે એક લીટર પાણીમાં નાખીને એટલુ ઉકાળો. જ્યાં સુધી તે સુકાઈને ઉકાળીને અડધું ન થઈ જાય. હવે તેને ગાળી લો અને ઠંડુ કરીને દર એક કલાકે પીઓ. આવું કરવાથી વાઈરલ તાવમાં જલ્દી આરામ મળશે.

ધાણાની ચા પીઓ

આમાં અસંખ્ય ઔષધીય ગુણ હોય છે. તેની ચા બનાવીને પીવાથી વાયરલ તાવ માં જલ્દી આરામ મળે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મેથીનું પાણી પીઓ:

એક કપ મેથીના દાણાને રાત્રી સુધી પલાળી રાખો. અને સવારે તેને ગાળીને દરેક કલાકે પીઓ.

લીંબુ અને મધ

લીંબુનો રસ અને મધ પણ વાઈરલ ફીવરની અસર કરવામાં મદદ કરે છે. તમે લીંબુ અને મધનું સેવન પણ કરી શકો છો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">