વલસાડમાં ઠગો બન્યા બેખૌફ, રૂપિયા 2 હજાર કરોડની કરી છેતરપિંડી
વલસાડ જિલ્લામાં ગરીબ પ્રજાને છેતરતા ઠગો બેખૌફ બન્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં 5થી વધુ કંપનીઓએ લોકો પાસેથી 2 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. બોગસ કંપની ઉભી કરીને લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી રહી છે. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? પ્રાઇવેટ જેટ.. […]
વલસાડ જિલ્લામાં ગરીબ પ્રજાને છેતરતા ઠગો બેખૌફ બન્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં 5થી વધુ કંપનીઓએ લોકો પાસેથી 2 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. બોગસ કંપની ઉભી કરીને લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
પારનેરામાં દિવ્યજ્યોત નામની કંપનીએ કરોડોનું ભોપાળું કાઢતાં અનેક લોકો છેતરપિંડીનો ભોગ બન્યા છે. પરંતુ પોલીસ આવા ઠગો સામે ઠોસ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે. સરકાર પણ આ અંગે નિરસતા દાખવી રહી હોય તેવું લાગી રહ્યું છે. જેથી નબળી પોલીસ અને રાજકીય શક્તિને પગલે ઠગો બેફામ બન્યા છે અને ગરીબ પ્રજાને લાલચ આપીને છેતરી રહ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: VIDEO: વિધાનસભાના ચાલુ સત્રમાં ભાજપ સરકાર સામે કોંગ્રેસ અવિશ્વાસની દરખાસ્ત મૂકશે