TV9 ગુજરાતીના સિનીયર એડીટર વિકાસ ઉપાધ્યાયને ‘નચિકેત એવોર્ડ’થી સન્માનિત કરાયા

રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હોલમાં લેખક નગીનદાસ સંઘવીની પ્રેરણા અને કથાકાર મોરરિબાપુના હસ્તે TV9ગુજરાતીના સિનીયર એડિટર વિકાસ ઉપાધ્યાયને નચિકેત એવોર્ડથી સન્માનિત કરાવામાં આવ્યા હતા. વિકાસ ઉપાધ્યાયની સાથે જન્મભૂમિના એડીટર કુંદન વ્યાસ, લેખક ગુણવંત શાહ અને ચિત્રલેખાના સહતંત્રી હિરેન મહેતાને પણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ પણ વાંચો: VIDEO: રાજ્યસભાની ચૂંટણીમાં ફરી નવા જૂનીના એંધાણ, વિધાનસભા […]

TV9 ગુજરાતીના સિનીયર એડીટર વિકાસ ઉપાધ્યાયને 'નચિકેત એવોર્ડ'થી સન્માનિત કરાયા
Follow Us:
Jayraj Vala
| Edited By: | Updated on: Oct 05, 2020 | 2:08 PM

રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હોલમાં લેખક નગીનદાસ સંઘવીની પ્રેરણા અને કથાકાર મોરરિબાપુના હસ્તે TV9ગુજરાતીના સિનીયર એડિટર વિકાસ ઉપાધ્યાયને નચિકેત એવોર્ડથી સન્માનિત કરાવામાં આવ્યા હતા. વિકાસ ઉપાધ્યાયની સાથે જન્મભૂમિના એડીટર કુંદન વ્યાસ, લેખક ગુણવંત શાહ અને ચિત્રલેખાના સહતંત્રી હિરેન મહેતાને પણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: VIDEO: રાજ્યસભાની ચૂંટણીમાં ફરી નવા જૂનીના એંધાણ, વિધાનસભા સત્ર દરમિયાન કોંગ્રેસ ધારાસભ્યોને અજ્ઞાત સ્થળે ખસેડશે

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

શું છે નચિકેત એવોર્ડ ?

સિનીયર લેખક પત્રકાર નગીનદાસ સંઘવીને 100 વર્ષ પૂરા થતા તેમના સ્નેહીઓ દ્રારા 11 લાખ રૂપિયા આપીને સન્માનિત કરાયા હતા જો કે નગાનદાસજીએ આ રકમ સ્વીકારવાની ના પાડી અને ગુજરાતી પત્રકાત્વ જગતના પત્રકારોને પ્રોત્સાહિત કરવાની પ્રેરણા આપી હતી જેના આધારે નચિકેત એવોર્ડ સમિતીની રચના થઇ અને આ એવોર્ડ ગુજરાતના ચાર સિનીયર પત્રકારોને આપવામાં આવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ એવોર્ડને વિકાસજીએ યાદગાર અને આજીવન સ્મૃતિમય ક્ષણ ગણાવી હતી. વિકાસજીએ કહ્યુ હતુ કે પત્રકાર એક સાઘુ છે જ્યારે લોકોને રજૂઆતમાં બધે જ નિરાશા મળે ત્યારે તેઓ પત્રકારત્વને શોઘે છે, એક ચૂંટાયેલા પ્રતિનીધી કરતા ઓછી જવાબદારી પત્રકારોની નથી. મોરારિબાપુએ આ એવોર્ડને નગીનદાસ સંઘવીની પ્રેરણા અને સરસ્વતીની સાધના કરનારને સન્માનીતની ક્ષણ ગણાવી હતી. ઉર્દુ શાયરી બોલતા બાપુએ એક સારી સંગત સ્વર્ગ જેટલું સુખ આપે તેવું જણાવ્યુ હતુ અને આ સન્માનિત પત્રકારોની સંગત બેઠકને સ્વર્ગ જેવી સંગત ગણાવી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

એવોર્ડ સમિતી વતી એવોર્ડ માટે નામ પસંદ કરનાર ભાગ્યેશ ઝા, ભરત ઘેલાણી, દેવેન્દ્ર પટેલ અને અજય ઉમટ પણ હાજર રહ્યા હતા. આખા કાર્યક્રમનું સંચાલન ભદ્રાયુ વચ્છરાજાનીએ કર્યુ હતુ જ્યારે કૌશિક મહેતાએ પણ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">