ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુ કોરોનાથી સંક્રમિત, ટ્વીટ કરી આપી જાણકારી
દેશના ઉપરાષ્ટ્રપતિ એમ. વૈંકયા નાયડુ કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે. આજે સાંજે તેમના દ્વારા અધિકૃત ટ્વીટ કરી આ જાણકારી આપવામાં આવી છે. તેમની પત્ની ઉષા નાયડૂનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તે સેલ્ફ આઈસોલેશનમાં ગયા છે. ત્યારે ઉપરાષ્ટ્રપતિ હોમ ક્વોરન્ટાઈન થયા છે. મળતી માહિતી મુજબ હાલમાં ઉપરાષ્ટ્રપતિની તબિયત એકદમ સારી છે. Web Stories View […]
દેશના ઉપરાષ્ટ્રપતિ એમ. વૈંકયા નાયડુ કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે. આજે સાંજે તેમના દ્વારા અધિકૃત ટ્વીટ કરી આ જાણકારી આપવામાં આવી છે. તેમની પત્ની ઉષા નાયડૂનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તે સેલ્ફ આઈસોલેશનમાં ગયા છે. ત્યારે ઉપરાષ્ટ્રપતિ હોમ ક્વોરન્ટાઈન થયા છે. મળતી માહિતી મુજબ હાલમાં ઉપરાષ્ટ્રપતિની તબિયત એકદમ સારી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુ કોરોનાથી સંક્રમિત#TV9News #TV9Live #CoronaVirus #Covid19 #VenkaiahNaidu.@Barot Dipali
TV9 Gujarati यांनी वर पोस्ट केले मंगळवार, २९ सप्टेंबर, २०२०
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો