વર્ષ 2020માં ભારત તરફ થી વન ડેમાં સૌથી વધુ છગ્ગા લગાવ્યા છે આ ત્રણ બેટ્સમેનોએ, જાણો ખાસ વિગતો

જ્યાર થી ટી-20 ક્રિકેટનુ આગમન થયુ છે ત્યાર થી ખેલાડી તે ફોર્મેટમાં તો છગ્ગા લગાવે જ છે, સાથે વન ડે માં પણ છગ્ગા લગાવતા ખચકાતા નથી. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ હવે વન ડે ફોર્મેટમાં પણ મોટા શોટ્સ રમવા થી નથી ડરતા. વર્ષના સમાપન સાથે પણ ખેલાડીઓમાં પ્રદર્શનની સમીક્ષા શરુ થઇ જતી હોય છે. જોકે વર્ષના […]

વર્ષ 2020માં ભારત તરફ થી વન ડેમાં સૌથી વધુ છગ્ગા લગાવ્યા છે આ ત્રણ બેટ્સમેનોએ, જાણો ખાસ વિગતો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 07, 2020 | 11:46 AM

જ્યાર થી ટી-20 ક્રિકેટનુ આગમન થયુ છે ત્યાર થી ખેલાડી તે ફોર્મેટમાં તો છગ્ગા લગાવે જ છે, સાથે વન ડે માં પણ છગ્ગા લગાવતા ખચકાતા નથી. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ હવે વન ડે ફોર્મેટમાં પણ મોટા શોટ્સ રમવા થી નથી ડરતા. વર્ષના સમાપન સાથે પણ ખેલાડીઓમાં પ્રદર્શનની સમીક્ષા શરુ થઇ જતી હોય છે. જોકે વર્ષના સમાપનમાં હજુ ઘણાં દીવસો બાકી છે, પરંતુ ભારતીય ક્રિકટ ટીમના માટે વન ડે કેલેન્ડર સમાપ્ત થઇ ચુક્યુ છે.

આ ત્રણ ખેલાડીઓ કે જેમણે વર્ષ 2020 દરમ્યાન ભારતીય ટીમ માટે સૌથી વધુ છગ્ગા વન ડે મેચ દરમ્યાન લગાવ્યા છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

કેએલ રાહુલઃ ભારતીય ટીમના આ બેટ્સમેને વર્ષ દરમ્યાન દમદાર પ્રદર્શન કર્યુ છે તેણે ટીમ માટે સર્વાધીક છગ્ગા લગાવ્યા છે. તેણે 9 વન ડે વર્ષ દરમ્યાન રમી છે. જે દરમ્યાન રાહુલે 16 છગ્ગા લગાવ્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ પણ 106 થી વધારે છે. આ જ બતાવે છે કે વર્ષ દરમ્યાન રાહુલે ઝડપથી નિરંતર રન બનાવ્યા છે.

રવિન્દ્રસિંહ જાડેજાઃ જાડેજાએ પોતાની બેટીંગમાં છેલ્લા એક વર્ષ દરમ્યાન ઘણો જ સુધારો કર્યો છે. તેનુ પ્રદર્શન હવે બેટ્સમેન તરીકે નિખરવા લાગ્યુ છે. જાડેજા નિચલા ક્રમે બેટીંગ કરે છે અને તેનુ કાર્ય પણ ઝડપી રન બનાવવાનુ છે. તેનામાં મોટા શોટ્સ રમવાની કાબેલીયત છે. તેનો પરીચય પણ તેણે ઓસ્ટ્રેલીયા સામે આપ્યો છે. જાડેજાએ વર્ષ દરમ્યાન 9 મેચ રમી છે અને જેમાં 55 રનની એવરેજ થી 223 રન બનાવ્યા છે. તેણે 8 છગ્ગા લગાવ્યા છે. તે છગ્ગા લગાવનારા બેટ્સમેનમાં બીજા ક્રમે છે.

હાર્દીક પંડ્યાઃ ભારતીય ટીમમાં પંડ્યાનુ કામ ઝડપ થી રન બનાવવાનુ છે. તેની બેટીંગ ને લઇને ટીમ પણ ઘણી વાર મુશ્કેલીમાંથી બહાર આવી શકી છે. આ વર્ષે ઇજાને લઇને પંડ્યા એક માત્ર વન ડે સીરીઝ જ રમી શક્યો હતો. ઓસ્ટ્રેલીયા સામેની સીરીઝમાં ત્રણ વન ડે મેચમાં 6 છગ્ગા લગાવ્યા હતા. જે આ વર્ષે સૌથી વધુ છગ્ગા લગાવનારા ખેલાડીમાં ત્રીજા ક્રમે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">